
લોકડાઉનમાં અભિનેતા અક્ષયકુમારની નાસિકની હેલિકોપ્ટર દ્વારા યાત્રા પર વિવાદ ઉભો થયો છે. મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળે એવું જણાવ્યું છે કે, અક્ષયકુમારે હવાઈ...
ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે.
‘કાંટા લગા...’ ફેમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી શેફાલી જરીવાલાનું શુક્રવારે રાત્રે મૃત્યુ થઈ ગયું. માત્ર 42 વર્ષની શેફાલીના આકસ્મિક મૃત્યુ માટે જાત જાતનાં અનુમાનો કરાઈ રહ્યાં છે. હવે પોલીસ તરફથી તેના મૃત્યુ અંગે એક મહત્ત્વની માહિતી જાણવા મળી છે....
લોકડાઉનમાં અભિનેતા અક્ષયકુમારની નાસિકની હેલિકોપ્ટર દ્વારા યાત્રા પર વિવાદ ઉભો થયો છે. મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળે એવું જણાવ્યું છે કે, અક્ષયકુમારે હવાઈ...
મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન પછી અભિષેકની પત્ની ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. અમિતાભ...
સુશાંતસિંહ રાજપૂતના નિધનને મહિનો વીતી ગયો છે છતાં સોશિયલ મીડિયા પર તેના ચાહકો ન્યાયની માગ સાથે સીબીઆઈની તપાસ કરવા માગણી કરતા રહ્યાં છે. હવે એ માગણીમાં...
સિંગર, મોડલ અને એક્ટ્રેસ દિવ્યા ચોકસેનું નિધન થયું છે. તે ઘણા સમયથી કેન્સર સામે લડી રહી હતી. દિવ્યાની કઝીન સૌમ્યા અમીશ વર્માએ તેની ફેસબુક પોસ્ટ મારફતે...
ફિલ્મ ‘સરબજીત’માં ઐશ્વર્યા રાય સાથે જોવા મળેલા કલાકાર રાજન સહગલનું તાજેતરમાં મૃત્યુ થયું છે. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે ૩૬ વરસની વયે કેમનું ચંદીગઢમાં...
‘શોલે’ના સુરમા ભોપાલીના પાત્રથી વિખ્યાત કલાકાર જગદીપનું આઠમી જુલાઈએ અવસાન થયું હતું. જગદીપની અંતિમ વિધિ મુંબઈ નજીકના મઝગાંવ સ્થિત કબ્રસ્તાનમાં કરાઈ હતી....
દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝન સ્ટાર સુશીલ ગૌડાએ તાજેતરમાં આત્મહત્યા કરી છે. તેણે આઠમી જુલાઈએ પોતાના વતન માંડયાના ઘરમાં આપઘાત કર્યો હતો.
બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની અને નાણાવટી હોસ્પિટલમાં દાખલ થવા જઈ રહ્યા હોવાની જાણકારી...
એક્ટર અને થિયેટર પર્સનાલિટી દીપક દવેનું હૃદયરોગના હુમલાથી ન્યૂ યોર્કમાં નિધન થયું છે.
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે સતત ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, છતાં તેની આત્મહત્યા પાછળનું કારણ તો બહાર આવતું નથી. આથી ઉલ્ટું દરરોજ નીતનવી વાતો...