‘3 ઇડિયટ્સ’નું પાત્ર સોનમ વાંગચુકથી પ્રેરિત નહોતુંઃ આમિર

‘3 ઇડિયટ્સ’ રીલિઝ થઈ એનાં થોડા વખત પછીથી ચર્ચા શરૂ થઈ હતી કે આમિરનું પાત્ર રેન્ચો ખરેખર તો લદ્દાખના રિયલ લાઇફ હીરો સોનમ વાંગ્ચુક પરથી પ્રેરિત છે. જોકે આમિર ખાને વર્ષોથી ચાલી રહેલી આ માન્યતાને હવે નકારી કાઢી છે. 

દોષિત સાબિત થયો તો જીવ આપી દઈશ: રાજ કુન્દ્રા

બિઝનેસમેનમાંથી અભિનેતા બનેલા રાજ કુંદ્રા સામે વર્ષ 2021માં મોબાઈલ એપથી અશ્લીલ કન્ટેન્ટ ફેલાવવાના આક્ષેપ થયા હતા. તેને પગલે ધરપકડ થતાં 43 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. જોકે કુન્દ્રા સતત કહે છે કે તેણે કોઇ ખોટું કામ નથી કર્યું.

બોલિવૂડના નવી પેઢીના સિતારાઓની યાદીમાં કાર્તિક આર્યને પોતાનું સ્થાન જમાવી દીધું છે. બેક ટુ બેક હિટ ફિલ્મો આપીને અભિનેતાએ એ ગ્રેડ સ્ટાર્સની યાદીમાં એન્ટ્રી...

બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્ટનિસ્ટ’ તરીકે જાણીતા આમિર અને રીના દત્તની દીકરી આઇરા ખાને ભલે ફિલ્મોમાં પદાર્પણ કર્યું ન હોય, પરંતુ લાઈમલાઈટમાં રહેવાના મુદ્દે...

ઉર્વશી રોતૈલા છેલ્લા થોડા સમયથી એક યા બીજા કારણસર બહુ ચર્ચામાં છે. થોડા દિવસ પૂર્વે તે પોતાના મૂલ્યવાન વસ્ત્ર પરિધાનના કારણે ચર્ચામાં હતી તો હવે તે પોતાની...

અભિનેતા સોનુ સુદ અવારનવાર પોતાની સોશિયલ એક્ટિવિટીને લીધે સોશિયલ મીડિયા પર ટોકિંગ પોઇન્ટ બનતો રહ્યો છે. હાલ દેશમાં કોરોના સામે પુરજોશમાં વેક્સિનેશન પ્રોગ્રામ...

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણી વાર સોશિયલ મીડિયા પર એકબીજાના અને એકબીજા સાથેના ફની વીડિયો શેર કરતા રહે છે. આમાં એકનો ઉમેરો થયો છે. તાજેતરમાં અનુષ્કાએ...

એક્ટર અર્જુન કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મંગલસૂત્ર સાથે એક તસવીર શેર કરી હતી. મંગળસૂત્ર સાથેની આ તસવીર જોતાં જ ફેન્સને સવાલો થયાં હતાં કે શું...

સમગ્ર મહારાષ્ટ્ર કોરોનાની લપેટામાં છે, ત્યારે સ્વાભાવિક છે કે બોલિવૂડ કલાકારો પણ તેમાંથી બાકાત નથી. એક પછી એક ફિલ્મી હસ્તીઓ કોરોના સંક્રમિત થઇ રહી છે....

બોલિવૂડની વરિષ્ઠ અભિનેત્રી તેમજ હિન્દી ફિલ્મોમાં ખલનાયિકા તરીકે આગવી ઓળખ ઉભી કરનારાં શશીકલાનું ૮૮ વર્ષની વયે રવિવારે નિધન થયું છે. તેમણે ૭૦ના દાયકામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter