દિગ્ગજ મોહનલાલને ભારતીય સેનાનું સન્માન

દક્ષિણ ભારતીય ફિલ્મ-ઉદ્યોગના સુપરસ્ટાર મોહનલાલની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે, તાજેતરમાં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને હવે તેમને ભારતીય સેનાએ સન્માનિત કર્યા છે. મોહનલાલ ભારતીય સેનાની ટેરીટોરીયલ આર્મીના...

શિલ્પા શેટ્ટીને કોર્ટે કહ્યુંઃ વિદેશ જવું હોય તો રૂ. 60 કરોડ જમા કરો

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા જો વિદેશ જવા ઇચ્છતા હોય તો બોમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર, પહેલાં તેમણે 60 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. શિલ્પા શેટ્ટી અને તેના પતિએ અદાલતને કહ્યું હતું કે તેઓ અમેરિકાના લોસ એન્જલસ અને અન્ય દેશોમાં...

સુશાંત કેસની ચર્ચા દરમિયાન રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી બહુ ચર્ચામાં આવ્યા નહોતા. જોકે દીકરા શૌવિકની ધરપકડ બાદ તેમણે પહેલી વખત જાહેરમાં નારાજગી વ્યક્ત...

ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઇમ્સ’)ની ફોરેન્સિક ટીમે સુશાંતના વિસરાની તપાસ શરૂ કરી છે. કોઈને ઝેર અપાયું હતું કે નહીં તેની જાણકારી વિસરા ટેસ્ટ...

સુશાંતસિંહ રાજપૂતનું અપમૃત્યુ થયાના ૮૪ દિવસ બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી...

સંજય દત્તને ફેંફસાના કેન્સરનું નિદાન થયું છે તેને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું કહેવાઇ રહ્યું છે. સંજય દત્તને અમેરિકાના પાંચ વરસના વિઝા પણ મળી ગયા છે પરંતુ...

બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ મામલે દેશની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થા સીબીઆઇએ તપાસ હાથ ધરી છે ત્યારથી આરોપીઓની પૂછપરછમાં નીતનવીન જાણકારી બહાર...

૨૪ ઓગષ્ટ ૨૦૦૦ના રોજ જાણીતી સંગીતકાર બેલડીના શ્રી કલ્યાણજીભાઇએ અંતિમ શ્વાસ લીધાના સમાચાર વાયુવેગે પ્રસરતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોપો પડી ગયો હતો. આજે એ ઘટનાને...

આમિર ખાન અભિનિત ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પૂરું કરવા નિર્માતાએ કમર કસી છે. ચંડીગઢ, અમૃતસર, રાજસ્થાનમાં ફિલ્મનું ૬૦થી ૭૦ ટકા શૂટિંગ પૂરું થઇ ગયું...

બોલિવૂડ એક્ટર કપિલ ઝવેરીએ તાજેતરમાં ગોવામાં તેની વિલામાં રેવ પાર્ટી યોજી હતી. ગોવા પોલીસે આ રેવ પાર્ટીમાંથી રૂ. ૯ લાખના ડ્રગ્સ સાથે કપિલની ધરપકડ કરી હતી.

આસામમા ભારે વરસાદ અને પૂરથી અતિ તારાજી સર્જાઈ છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પછી હવે અક્ષય કુમારે પણ આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરી છે. અક્ષયકુમારે...

હિન્દી અને દક્ષિણના ફિલ્મી ગીતોમાં મધુર અવાજ આપવા માટે જાણીતા ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમની કોરોના પોઝિટિવ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૧૭મીના...



to the free, weekly Gujarat Samachar email newsletter