અનુપમ જલોટાની રહેમાનને સલાહઃ ફરી હિન્દુ બની જાઓ, કામ પણ મળશે

સંગીતકાર એ.આર. રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે વીતેલા આઠ વર્ષથી તેમને મળી રહેલા કામમાં ઘટાડો થઇ રહ્યો છે. તેનું એક કારણ સાંપ્રદાયિક મુદ્દો પણ હોય શકે છે. રહેમાને આ માટે બોલિવૂડમાં થયેલા પાવર શિફ્ટને કારણભૂત જણાવ્યું હતું

રૂ. 130 કરોડ... ‘ધૂરંધર’ ઓટીટી ડીલ

આગામી માર્ચમાં થિયેટર્સમાં રિલીઝ થનારી ‘ધુરંધર-2’ની આતુરતાથી રાહ જોતા ચાહકો પહેલો ભાગ ઓટીટી પર આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અહેવાલ છે કે, આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

‘મિ. પરફેક્શનીસ્ટ’ની ઓળખ ધરાવતા એક્ટર આમીર ખાનના ભાણિયા ઇમરાન ખાને અભિનયને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે. ઇમરાન ખાને આમ તો બહુ જૂજ ફિલ્મોમાં એક્ટિંગ કરી...

ફિલ્મ ‘હિચકી’માં કામ કરીને ચર્ચિત થયેલી અભિનેત્રી લીના આચાર્યે યુવા વયે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા છે. ૩૦ વર્ષીય લીનાએ ફિલ્મો ઉપરાંત વિવિધ ટીવી શો અને...

બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેને ૪૫મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. ફિલ્મી પરદાથી એક દસકાથી દૂર રહેવા છતાં સુસ્મિતા સેન સોશિયિલ મીડિયાની મદદથી ફેન્સ સાથે કનેક્ટેડ...

બોલિવૂડ અને ટીવી જગત માટે ૨૦૨૦નું વર્ષ ખુબ જ દુઃખદ અને મુશ્કેલીભર્યું રહ્યું છે. ટીવી જગતના વધુ એક અભિનેતાના નિધનના સમાચાર મળી રહ્યા છે. ફિલ્મ, ટીવી, થિયેટર...

અક્ષય કુમારે બહુચર્ચિત યૂટ્યૂબર રાશિદ સિદ્દીકી પર ૫૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો ઝીંક્યો છે. આ યૂટ્યુબરે સ્વર્ગીય અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ...

ફિલ્મ લેખક - ગીતકાર જાવેદ અખ્તરે કંગના રણૌતની વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. કંગનાએ આ પહેલા દાવો કર્યો હતો કે, જાવેદ અખ્તરે ઘરે બોલાવીને તેને ધમકાવી...

સંગીતકાર ઈસ્માઈલ દરબારના ડાન્સર પુત્ર ઝૈદ અને અભિનેત્રી ગૌહર ખાન ટૂંક સમયમાં લગ્ન કરશે તેવી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી હતી. આ તમામ ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે. ગૌહર...

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અર્જુન રામપાલના ઘરની તપાસ કરી હોવાના અહેવાલ ૯મી નવેમ્બરે હતા. આ દિવસે મુંબઈના તેના અંધેરીના ઘરે ટીમ પહોંચી હોવાનું જાણવા...

અભિનેત્રી મંદિરા બેદીએ તારા નામની ચાર વર્ષની બાળકીને દત્તક લીધી છે. તેણે એક તસવીર શેર કરીને તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આ સમાચાર જણાવ્યા હતા. આ તસવીરમાં...

ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હ્યુમન બ્રાન્ડ્સ દ્વારા સિલિબ્રિટીના બ્રાન્ડ તરીકે થયેલો અભ્યાસ તાજેતરમાં જાહેર થયો છે. આ ટિયારા રિપોર્ટ જાહેર કરાયું છે કે મહાનાયક...



to the free, weekly Gujarat Samachar email newsletter