
બોલિવૂડની અભિનેત્રી મિશ્ટી મુખરજીનું બીજી ઓક્ટોબરે બેંગલુરુમાં નિધન થયું હતું. ઝડપથી વજન ઘટાડવાની લહાયમાં ડોક્ટરની સલાહ લીધા વગર ડાયેટ અપનાવનારા લોકો માટે...
સંગીતકાર એ.આર. રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે વીતેલા આઠ વર્ષથી તેમને મળી રહેલા કામમાં ઘટાડો થઇ રહ્યો છે. તેનું એક કારણ સાંપ્રદાયિક મુદ્દો પણ હોય શકે છે. રહેમાને આ માટે બોલિવૂડમાં થયેલા પાવર શિફ્ટને કારણભૂત જણાવ્યું હતું
આગામી માર્ચમાં થિયેટર્સમાં રિલીઝ થનારી ‘ધુરંધર-2’ની આતુરતાથી રાહ જોતા ચાહકો પહેલો ભાગ ઓટીટી પર આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અહેવાલ છે કે, આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

બોલિવૂડની અભિનેત્રી મિશ્ટી મુખરજીનું બીજી ઓક્ટોબરે બેંગલુરુમાં નિધન થયું હતું. ઝડપથી વજન ઘટાડવાની લહાયમાં ડોક્ટરની સલાહ લીધા વગર ડાયેટ અપનાવનારા લોકો માટે...

બોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ સાથે વણાયેલા રહસ્યના તાણાવાણા દૂર કરતાં ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’)એ જાહેર કર્યું...

એક તરફ મૃત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાનો મેડિકલ રિપોર્ટ આવ્યો છે અને બીજી બાજુ સુશાંતસિંહ સહિત બોલિવૂડના કેટલાક કલાકારો ડ્રગ્સના રવાડે...

નસીબ ક્યારે પલ્ટી મારતું હોય છે તે અંગે કોઇ કશુંય કહી શકતું નથી. આ અંગે ‘બાલિકા વધૂ’ અને ‘સુજાતા’ જેવી કેટલીયે ટીવી સીરિયલ્સમાં ડાયરેક્ટર રહેલા રામવૃક્ષને...

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ તેની વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં યૌનશોષણ અને છેતરપિંડીનો આરોપ મૂકીને લેખિતમાં ફરિયાદ કરી છે. છેલ્લા થોડા...

પ્રિંયકા ચોપરાએ એચબીઓ મેક્સ સિરિઝ પર સ્ટોરીઝ સંભળાવશે. તેવા સમાચાર છે. આ પ્રોજેક્ટનું નામ અ વર્લ્ડ ઓફ કાલ્મ છે જે એક મેડિટેશન એપ પર આધારિત સિરિઝ છે. ૧લી...

ગુજરાતી અને રાજસ્થાનના વતની એવા ભૂપેશ પંડ્યાનું ૪૫ વર્ષની વયે ૨૩મી સપ્ટેમ્બરે નિધન થયું હતું. ભૂપેશ લોકડાઉન દરમિયાન પોતાના વતન રાજસ્થાન ગયા હતાં જ્યાં...

સૂર કોકિલા લતા મંગેશકરે ૬ દાયકાઓથી પણ વધારે સમય સુધી સંગીતની દુનિયાને પોતાના મધુર સૂરોથી સજાવી છે. લતા મંગેશકરે લગભગ ૨૦ ભાષાઓમાં ૩૦ હજારથી પણ વધારે ગીતો...

બોલિવૂડમાં ફેલાયેલા ડ્રગ્સના નેટવર્કની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) સમક્ષ પૂછપરછ માટે હાજર થયેલી દીપિકાએ કબૂલ્યું છે કે અમે ઘણી...

બોલિવૂડ અને ટોલિવૂડમાં ૪૦,૦૦૦ જેટલા ગીતોને સ્વર આપવાનો રેકોર્ડ સર્જીને ગિનિઝ બુકમાં સ્થાન મેળવનાર હિન્દી અને તેલુગુ ફિલ્મોનાં પાર્શ્વગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમનું...