‘3 ઇડિયટ્સ’નું પાત્ર સોનમ વાંગચુકથી પ્રેરિત નહોતુંઃ આમિર

‘3 ઇડિયટ્સ’ રીલિઝ થઈ એનાં થોડા વખત પછીથી ચર્ચા શરૂ થઈ હતી કે આમિરનું પાત્ર રેન્ચો ખરેખર તો લદ્દાખના રિયલ લાઇફ હીરો સોનમ વાંગ્ચુક પરથી પ્રેરિત છે. જોકે આમિર ખાને વર્ષોથી ચાલી રહેલી આ માન્યતાને હવે નકારી કાઢી છે. 

દોષિત સાબિત થયો તો જીવ આપી દઈશ: રાજ કુન્દ્રા

બિઝનેસમેનમાંથી અભિનેતા બનેલા રાજ કુંદ્રા સામે વર્ષ 2021માં મોબાઈલ એપથી અશ્લીલ કન્ટેન્ટ ફેલાવવાના આક્ષેપ થયા હતા. તેને પગલે ધરપકડ થતાં 43 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. જોકે કુન્દ્રા સતત કહે છે કે તેણે કોઇ ખોટું કામ નથી કર્યું.

સોમવારે ૬૭મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત કરાઇ હતી, જેમાં ખમતીધર અભિનેતા મનોજ વાજપેયી (ફિલ્મ - ‘ભોંસલે’) અને દક્ષિણના સ્ટાર ધનુષ (ફિલ્મ - ‘અસુરન’)ને...

બોલિવૂડ સેલેબ્સ રિલેશનશિપને કારણે હંમેશાં ચર્ચમાં રહે છે. કોઇ સેલિબ્રિટી પોતાની રિલેશનશિપ પબ્લિકલી એકસેપ્ટ કરે છે તો કોઇ આ મામલે બીજા કોઈને જાણ થવા દેતા...

આધ્યાત્મિક ગુરુ આચાર્ય રજનીશ ઓશો તરીકે પણ જાણીતા છે. તેમનું જીવન રહસ્યોથી ભરપૂર રહ્યું હતું એટલું જ વિવાદાસ્પદ રહ્યું હતું. આથી જ સિનેમા અને ડોક્યુમેન્ટરી...

સામાન્ય વ્યક્તિઓથી લઇ સેલિબ્રિટીઓમાં કોરોના વાઇરસ ઝડપથી ફરી ફેલાઇ રહ્યો છે. રણબીર કપૂર, સંજય લીલી ભણશાલી, મનોજ વાજપેયી અને આશિષ વિદ્યાર્થી પછી હવે મયુર...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર એક વધુ ફિલ્મ તૈયાર થવા જઇ રહી છે, અને આ ફિલ્મમાં અભિનેતા ગજેન્દ્ર ચૌહાણ મુખ્ય ભૂમિકા નિભાવશે. ગજેન્દ્ર ચૌહાણ બી. આર....

બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાને તેના બર્થ ડેના એક દિવસ બાદ ૧૫મી માર્ચે સોશિયલ મીડિયાને અલવિદા કરી દીધું છે. આમિર ખાને ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું...

બોલિવૂડ સ્ટાર આમિર ખાનની અપકમિંગ મૂવી ‘કોઈ જાને ના’નું સોંગ ‘હર ફન મૌલા...’ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સોંગમાં આમિર ખાન અને આઇટેમ ગર્લ એલી અવરામની સિઝલિંગ...

ભારતીય ક્રિકેટ ટીમનો પેસ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટ્સ એન્કર સંજના ગણશને સોમવારે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા.

આ વર્ષના ‘બાફ્ટા’ એવોર્ડ્ઝ માટેના ફાઇનલ નોમિનેશન્સ મંગળવારે જાહેર કરાયા છે, જેમાં આદર્શ ગૌરવે રમિન બહરાનીની ‘ધ વ્હાઇટ ટાઇગર’ ફિલ્મમાં દમદાર પરફોર્મન્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter