‘કનપ્પા’થી અક્ષયકુમાર તમિલ સિનેમામાં ડેબ્યૂ કરશે

‘ખિલાડી’ અક્ષયકુમાર તમિલ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે ફિલ્મ ‘કનપ્પા’થી ટોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યો હોવાના અહેવાલ છે. આ ફિલ્મમાં તે વિષ્ણુ માંચૂ, પ્રભાસ અને મોહનલાલ જેવા દિગ્ગજ દક્ષિણ ભારતીય કલાકારો સાથે જોવા મળશે. અક્ષયે...

ધમકીઓ આપનારા નરાધમો છેઃ સલીમ ખાન

એક્ટર સલમાનના ખાનના ઘર પર બિશ્નોઇ ગેંગના બે શૂટરોએ કરેલા ગોળીબારથી ભારે ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 18 એપ્રિલે એક્ટરના ઘરે જઇને તેને સહાનુભૂતિ અને હિંમત આપી હતી.

દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝન સ્ટાર સુશીલ ગૌડાએ તાજેતરમાં આત્મહત્યા કરી છે. તેણે આઠમી જુલાઈએ પોતાના વતન માંડયાના ઘરમાં આપઘાત કર્યો હતો. 

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની અને નાણાવટી હોસ્પિટલમાં દાખલ થવા જઈ રહ્યા હોવાની જાણકારી...

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના મામલે સતત ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, છતાં તેની આત્મહત્યા પાછળનું કારણ તો બહાર આવતું નથી. આથી ઉલ્ટું દરરોજ નીતનવી વાતો...

હિન્દી ફિલ્મઉદ્યોગમાં ‘માસ્ટરજી’ તરીકે જાણીતાં કોરિયોગ્રાફર સરોજ ખાનનું બીજી જુલાઇએ મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું છે. બોલિવૂડ ડાન્સના ‘ધક-ધક’ ગણાતા...

ફિલ્મફેર દ્વારા ભારતનું ગૌરવ દર્શાવતી ૧૦ બોલિવૂડ ફિલ્મની ભલામણ કરવામાં આવી છે. જેમાં અમૂલ દ્વારા નિર્મિત ફિલ્મ ‘મંથન’નો સમાવેશ કરાયો છે. ‘મંથન’ ફિલ્મમાં...

બોલિવૂડ સિંગર સોનુ નિગમે તાજેતરમાં વધુ એક વીડિયોમાં ખુલ્લેઆમ ટી સિરીઝ કંપની અને તેના માલિક ભૂષણ કુમાર સામે જાણીજોઈને ખોટા સમાચારો ફેલાવવાનો આરોપ મૂક્યો...

૨૦૧૯માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને ભારત સરકારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે પસંદ કરી છે. કેન્દ્રિય સૂચના-પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે...

કામની અછત, પૈસાની તંગી, આત્મહત્યાઓ, આરોપ-પ્રત્યારોપ, સગાવાદ (નેપોટિઝ્મ), ગુંડાગર્દી અને કાસ્ટિંગ કાઉચ. બોલિવૂડમાં લોકડાઉન પછી ઉથલ-પાથલ મચી ગઇ છે. જેને...

સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુના કારણની એક તરફ કાયદેસર તપાસ થઈ રહી છે ત્યારે બીજી તરફ સુશાંતનાં તેરમા વિધિના દિવસે સુશાંતના પરિવારે ઘોષણા કરી છે કે સુશાંતના...



to the free, weekly Gujarat Samachar email newsletter