અરિજીત સિંહની નેટવર્થ છે રૂ. 414 કરોડ

છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...

હેલ્થ માટે બ્રેક લેવો જરૂરી છે, 2030માં ફરી મળીશું: ઝાકિર ખાન

સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ...

અભિનેત્રી શર્લિન ચોપરાએ થોડાક સમય પહેલાં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી સામે સેકસ્યુઅલ હેરેસમેન્ટનો ગંભીર આરોપ મૂકતી પોલીસ ફરિયાદ કરી હતી. હવે આ પ્રકરણે...

દિગ્દર્શક સૂરજ બડજાત્યા પોતાની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મની વાર્તા ચાર મિત્રો પર આધારિત હશે જેઓ ૬૦થી વધુ વયના હશે. 

રામાયણ અને મહાભારત પર આધારિત અનેક ફિલ્મ્સની જાહેરાત કરવામાં આવી છે. જાણીતા ફિલ્મમેકર નિતેશ તિવારી પણ રામાયણના નવા વર્ઝનને ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે. જેને...

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ૧૧ ઓક્ટોબરે તેમનો ૭૯મો જન્મદિવસ મનાવ્યો. આ દિવસે તેને ફેન્સ અને બોલિવૂડના તમામ સ્ટાર્સે પણ શુભેચ્છાએ પાઠવી હતી. એવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter