સુશાંતસિંહ રાજપૂત (ઉં. ૩૪) આત્મહત્યા કેસમાં યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરાએ ૨૫મી જુલાઈએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યું હતું. પોલીસે...
એક્ટર સલમાનના ખાનના ઘર પર બિશ્નોઇ ગેંગના બે શૂટરોએ કરેલા ગોળીબારથી ભારે ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 18 એપ્રિલે એક્ટરના ઘરે જઇને તેને સહાનુભૂતિ અને હિંમત આપી હતી.
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પોતાનો ગાળિયો વધારે કસ્યો છે. ઈડીએ 18 એપ્રિલે આકરું પગલું ભરતાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની કુલ રૂ. 98 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઈડી તરફથી...
સુશાંતસિંહ રાજપૂત (ઉં. ૩૪) આત્મહત્યા કેસમાં યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરાએ ૨૫મી જુલાઈએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યું હતું. પોલીસે...
હૃતિક રોશન બોલિવૂડનો ખૂબ જ મહેનતી અને ધગશ ધરાવતો સ્ટાર ગણાય છે. તેના અભિનય સાથે સાથે તેના વ્યક્તિત્વના પણ સહુ કોઇ વખાણ કરે છે. બોલિવૂડમાં પણ તેની ગણના...
સોનાક્ષી સિંહાએ તેની આગામી ફિલ્મ ‘ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’નો પોતાનો ફર્સ્ટ લુક તાજેતરમાં જાહેર કર્યો હતો. આ ફિલ્મ પોસ્ટરમાં તે ગુજરાતી મહિલાના પરિવેશમાં...
લોકડાઉનમાં અભિનેતા અક્ષયકુમારની નાસિકની હેલિકોપ્ટર દ્વારા યાત્રા પર વિવાદ ઉભો થયો છે. મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળે એવું જણાવ્યું છે કે, અક્ષયકુમારે હવાઈ...
મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન પછી અભિષેકની પત્ની ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. અમિતાભ...
સુશાંતસિંહ રાજપૂતના નિધનને મહિનો વીતી ગયો છે છતાં સોશિયલ મીડિયા પર તેના ચાહકો ન્યાયની માગ સાથે સીબીઆઈની તપાસ કરવા માગણી કરતા રહ્યાં છે. હવે એ માગણીમાં...
સિંગર, મોડલ અને એક્ટ્રેસ દિવ્યા ચોકસેનું નિધન થયું છે. તે ઘણા સમયથી કેન્સર સામે લડી રહી હતી. દિવ્યાની કઝીન સૌમ્યા અમીશ વર્માએ તેની ફેસબુક પોસ્ટ મારફતે...
ફિલ્મ ‘સરબજીત’માં ઐશ્વર્યા રાય સાથે જોવા મળેલા કલાકાર રાજન સહગલનું તાજેતરમાં મૃત્યુ થયું છે. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે ૩૬ વરસની વયે કેમનું ચંદીગઢમાં...
‘શોલે’ના સુરમા ભોપાલીના પાત્રથી વિખ્યાત કલાકાર જગદીપનું આઠમી જુલાઈએ અવસાન થયું હતું. જગદીપની અંતિમ વિધિ મુંબઈ નજીકના મઝગાંવ સ્થિત કબ્રસ્તાનમાં કરાઈ હતી....
દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝન સ્ટાર સુશીલ ગૌડાએ તાજેતરમાં આત્મહત્યા કરી છે. તેણે આઠમી જુલાઈએ પોતાના વતન માંડયાના ઘરમાં આપઘાત કર્યો હતો.