
‘રામ તેરી ગંગા મૈલી હો ગઇ’ ફેમ વીતેલા જમાનાની અભિનેત્રી મંદાકિનીએ લાંબા સમય પછી તાજેતરમાં જાહેરમાં દેખા દીધી હતી.
ટીવી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’ની અભિનેત્રી સંચિતા ઉગલેએ રવિવારે આપઘાત કરી લેતાં ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અમિતાભ બચ્ચન સદીના મહાનાયક છે અને 83 વર્ષની ઉમરે પણ યુવાનો જેવી જ ઉર્જા સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મોની સાથે તેઓ સોશિયલ મીડિયા અને બ્લોગ દ્વારા ફેન્સ સાથે સતત સંપર્ક જાળવે છે. તાજેતરમાં તેમણે પોતાના બ્લોગમાં આશ્ચર્યજનક ખુલાસો કરીને સહુને ચોંકાવી...

‘રામ તેરી ગંગા મૈલી હો ગઇ’ ફેમ વીતેલા જમાનાની અભિનેત્રી મંદાકિનીએ લાંબા સમય પછી તાજેતરમાં જાહેરમાં દેખા દીધી હતી.

હિન્દી ફિલ્મઉદ્યોગના પીઢ અભિનેતા સલીમ ગૌસનું 70 વર્ષની વયે નિધન થયું છે.

‘કહેવતલાલ પરિવાર’ એ રાજુભાઇ ઠાકર (સિદ્ધાર્થ રાંદેરિયા) અને તેમના પરિવારની મનોરંજક કહાણી છે. રાજુભાઇ તેમના કૌટુંબિક મૂલ્યો અને જૂના જમાનાના પરંપરાગત વિચારોને...

ભારત સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી એ સમાચારે ચર્ચા જગાવી...

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના બ્રેકઅપના સમાચાર જાણીને તેમના ચાહકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું હતું. જોકે હવે એવા સમાચાર છે કે બંને હાલ એકબીજાંને...

મોડેલ પલક તિવારીએ ખુલાસો કર્યો છે કે તેની અને ઇબ્રાહિમ અલી ખાન વચ્ચે કોઈ રિલેશન નથી. તેઓ માત્ર સારાં મિત્રો છે અને ક્યારેક ક્યારેક સાથે આઉટિંગ પર પણ જાય...

અનેક વીક સુધી અટકળો અને ચર્ચાઓ બાદ આખરે આલિયા અને રણબીરે લગ્નબંધને બંધાયા છે. આ વાતને પણ અઠવાડિયું થઇ ગયું છે, પરંતુ તેમના જીવન સાથે સંકળાયેલી વાતો ખૂટતી...

છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના સંગીત અને ગાયકીથી અલગ સ્થાન બનાવનાર પદ્મશ્રી શંકર મહાદેવન તેમના ચાહકો માટે ફરી એક વાર બ્રેથલેસ લઈને...