
ભારતીય સિનેમાની આઈકોનિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું નવું વર્ઝન નવી પેઢીને જોવા મળશે.
છેલ્લા કેટલાક દિવસોથી ગાયક અરિજીત સિંહ તેના ગીતોના બદલે સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાતના કારણે ચર્ચામાં છે. મુર્શિદાબાદના એક નાનકડા ગામમાંથી નીકળીને બોલિવૂડના કિંગ ઓફ મેલોડી બનવા સુધીની અરિજીત સિંહની સફર કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. એક સમયે રિયાલિટી...
સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઝાકિર કહેવું છે કે તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવા માંગે છે. ઝાકિરે કહ્યું કે તેમના કુટુંબમાં એક જેનેટિક બિમારી છે. બિઝી શેડયુલને કારણે તબિયત કથળતી જાય છે. ગલ્ફ ન્યૂઝ...

ભારતીય સિનેમાની આઈકોનિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું નવું વર્ઝન નવી પેઢીને જોવા મળશે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે.

કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું ૪૬ વર્ષની ઉંમરે બેંગ્લોર ખાતે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. સાઉથની ફિલ્મનોના લોકપ્રિય અભિનેતા પુનીત જિમમાં...

પીઢ અભિનેતા યુસુફ હુસૈનનું ૭૩ વર્ષની ઉંમરે નિધન થયું છે. ૩૦ ઓક્ટોબરે સવારે તેમણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમની કોરોનાની...

બોલિવૂડ એક્ટર હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાને તાજેતરમાં જ ૪૩મો જન્મદિવસ ગોવામાં સેલિબ્રેટ કર્યો હતો.

૬૭મા નેશનલ ફિલ્મ પુરસ્કાર એનાયત કરવા માટે સોમવારે દિલ્હીમાં સમારંભ યોજ્યો હતો.

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ મની લોન્ડરરીંગ કેસની તપાસ સંદર્ભે આખરે ૨૦ ઓક્ટોબરે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) સમક્ષ હાજર થઈ છે.

ટેલિવિઝન જગતની પ્રખ્યાત અભિનેત્રી અને ભરતનાટ્યમ્ ડાન્સર સુધા ચંદ્રને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાહેર અનુરોધ કરતો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો...

રામાનંદ સાગરની લોકપ્રિય સીરિયલ રામાયણના રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી પછી હવે આ શોના એક વધુ કલાકારનું નિધન થયું છે. રામાયણમાં નિષાદ રાજાનું પાત્ર ભજવનાર...