
સુભદ્રાબહેન જોશી, નામ જાણીતું નથી અને ફોટા પણ ક્યાંય છપાયા નથી, પરંતુ તેમનું કામ બોલે છે. જન્મ જામજોધપુરમાં ૧૯૩૫ થયો, રાણાવાવમાં મામાના ઘરથી ધોરાજી, પિતા...
સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...
દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

સુભદ્રાબહેન જોશી, નામ જાણીતું નથી અને ફોટા પણ ક્યાંય છપાયા નથી, પરંતુ તેમનું કામ બોલે છે. જન્મ જામજોધપુરમાં ૧૯૩૫ થયો, રાણાવાવમાં મામાના ઘરથી ધોરાજી, પિતા...

૨૦૨૦નું વર્ષ આપણા સૌ માટે વિષજન્ય બની રહ્યું. જો કે ૨૦૨૧ (એક વિષ)નું વર્ષે પણ જાત જાતના વાયરસથી વિષજન્ય તો રહ્યું છે જ. કોણ જાણે કયારે આ કોરોના આપણો કેડો...

ક્રિપ્ટો કરન્સીના બજારમાં શરૂ થયેલી ઉથલપાથલે રોકાણકારોની ઊંઘ હરામ કરી નાંખી છે. બિટકોઇન, ઇથેરિયમ સહિતની ક્રિપ્ટો કરન્સી તૂટીને નીચલા સ્તરે પહોંચી છે. દુનિયાની...

સુધરેલા સુખી સમાજમાં છેલ્લા થોડાક વર્ષોથી હૃદયરોગ, મધુપ્રમેહ, મેદવૃદ્ધિ જેવા રોગોએ સ્થાન જમાવ્યું છે. એમાંથી બચવા માટે આધુનિકોએ કેટલીક ચેતવણીઓ આપી છે....
‘તમે સરસ સંચાલન કર્યુ, હવે આપણે નિયમિત મળતા રહીશું...’ મારી શ્રી રાજેશ વૈષ્ણવ સાથેની પહેલી મુલાકાત સમયે તેઓએ મને આ વાક્ય કહ્યું હતું. ૧૯૯૦ના દાયકાના આરંભે ભાવનગર મહાનગરપાલિકાના એક કાર્યક્રમમાં હું સંચાલનમાં હતો, તેઓ વ્યવસ્થામાં હતાં. પારિવારિક...
યુકેમાં લોકડાઉન ખૂલી ગયું છે. રેસ્ટોરન્ટ, જિમ, થીએટર અને હાઈ સ્ટ્રીટ પરની દુકાનો પણ ખુલ્યા છે. લોકોને ઘણા દિવસ ઘરમાં રહ્યા પછી હવે બહાર જવાની તાલાવેલી હોય તે સમજી શકાય તેવી વાત છે. સૌથી વધારે તો રેસ્ટોરન્ટ અને શોપિંગ માટે લાઈન લાગવાની છે. કેટલાય...

કોરોના નામના ભયાનક વાયરસે આખા વિશ્વને ભરડામાં લીધું છે. અત્યારે આપણો દેશ ભારત આ મહામારી સામે સતત ઝઝૂમી રહ્યો છે ત્યારે કેટલાક અસુખ આત્માઓ નકારાત્મક વિચારો...
લોકડાઉનના સમયગાળા દરમિયાન કેટલાક પુસ્તકો વાંચવાનું થયું એમાં એક પુસ્તક તે ‘અધૂરી કથાઓ - ઈન્ટરનેટની અટારીએ’. એના લેખક છે ગુજરાતના એવા લેખક કે જેઓએ ફિલ્મ લેખન જ કર્યું છે. મારી યુવાન અવસ્થાથી હું એમની કોલમનો ચાહક રહ્યો છું. સિનેમા એમના માટે પ્યાર...

ડો. મોહમ્મદ કમાલ ઈસ્માઈલ તેમનું નામ. તેઓ દુનિયાના એકમાત્ર એવા આર્કિટેક્ટ હતા, જેમને ઈસ્લામના ઈતિહાસમાં પ્રથમ વખત પવિત્ર મક્કા અને મદિનાની મસ્જિદોનો વિસ્તાર...

સમગ્ર વિશ્વ એક તરફ કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે, ત્યાં અમેરિકા અને ચીન વચ્ચે કોરોના પર શાબ્દિક યુદ્ધ શરુ થયું છે. કોરોના ક્યાંથી ફેલાયો છે અને તેના...