યુકેમાં લોકડાઉન ખૂલી ગયું છે. રેસ્ટોરન્ટ, જિમ, થીએટર અને હાઈ સ્ટ્રીટ પરની દુકાનો પણ ખુલ્યા છે. લોકોને ઘણા દિવસ ઘરમાં રહ્યા પછી હવે બહાર જવાની તાલાવેલી હોય તે સમજી શકાય તેવી વાત છે. સૌથી વધારે તો રેસ્ટોરન્ટ અને શોપિંગ માટે લાઈન લાગવાની છે. કેટલાય...
જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...
યુકેમાં લોકડાઉન ખૂલી ગયું છે. રેસ્ટોરન્ટ, જિમ, થીએટર અને હાઈ સ્ટ્રીટ પરની દુકાનો પણ ખુલ્યા છે. લોકોને ઘણા દિવસ ઘરમાં રહ્યા પછી હવે બહાર જવાની તાલાવેલી હોય તે સમજી શકાય તેવી વાત છે. સૌથી વધારે તો રેસ્ટોરન્ટ અને શોપિંગ માટે લાઈન લાગવાની છે. કેટલાય...

કોરોના નામના ભયાનક વાયરસે આખા વિશ્વને ભરડામાં લીધું છે. અત્યારે આપણો દેશ ભારત આ મહામારી સામે સતત ઝઝૂમી રહ્યો છે ત્યારે કેટલાક અસુખ આત્માઓ નકારાત્મક વિચારો...
લોકડાઉનના સમયગાળા દરમિયાન કેટલાક પુસ્તકો વાંચવાનું થયું એમાં એક પુસ્તક તે ‘અધૂરી કથાઓ - ઈન્ટરનેટની અટારીએ’. એના લેખક છે ગુજરાતના એવા લેખક કે જેઓએ ફિલ્મ લેખન જ કર્યું છે. મારી યુવાન અવસ્થાથી હું એમની કોલમનો ચાહક રહ્યો છું. સિનેમા એમના માટે પ્યાર...

ડો. મોહમ્મદ કમાલ ઈસ્માઈલ તેમનું નામ. તેઓ દુનિયાના એકમાત્ર એવા આર્કિટેક્ટ હતા, જેમને ઈસ્લામના ઈતિહાસમાં પ્રથમ વખત પવિત્ર મક્કા અને મદિનાની મસ્જિદોનો વિસ્તાર...

સમગ્ર વિશ્વ એક તરફ કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે, ત્યાં અમેરિકા અને ચીન વચ્ચે કોરોના પર શાબ્દિક યુદ્ધ શરુ થયું છે. કોરોના ક્યાંથી ફેલાયો છે અને તેના...
હાશ, હવે છુટકારો થયો! આવા ઉદગાર નીકળે ત્યારે કેવી અનુભૂતિ થાય છે તે યાદ છે? આવી છુટકારો થવાની, મુક્તિ મળ્યાની, કપરી કે વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવ્યાની લાગણી થાય ત્યારે આપણે હાશકારો અનુભવીએ છીએ. આવો હાશકારો ક્યારેક ખરેખર દુઃખદ અવસ્થામાંથી બહાર...
એંસીના દાયકાના આરંભના એ વર્ષો મને બરાબર યાદ છે. કોલેજ કાળના એ સમયથી, અભ્યાસમાં મળેલી એકધારી નિષ્ફળતાઓ સામે લડતા લડતા અખાત્રીજ આવે ત્યારે નવી નોટ, નવી પેન લઈને મનના ભાવો એમાં ઉતાર્યા હતા. ચારેક દાયકાનો સમય થયો - આજે પણ સાંસારિક રીતે સાંસ્કૃતિક...

'વૃક્ષ તળે કદી કરતો હું વિચાર,આવી કેમ હશે દુનિયા?'આવી કડીથી શરૂઆત કરીને મેં પાંચ-છઠ્ઠા ધોરણમાં ભણતો ત્યારે એક જોડકણાં જેવી કવિતા લખેલી અને છએક મહિના પછી...
કરો ખમૈયા કરો... મહાકાળના કાળ તમે, વિકરાળ રૂપ કાં ધરો?... કરો ખમૈયા કરો. કવિ કૃષ્ણ દવેની આ ગીત રચના હમણાં આપણા સુધી પહોંચી. આવી જ પ્રાર્થનામય રચનાઓ કવિ તુષાર શુક્લ અને અન્યોએ પણ લખી છે. એમાં સમાયેલી પ્રાર્થનાના ભાવમાં હૃદયનો ભાવ ભેળવીને અસ્તિત્વને...
રોજિંદા જીવનમાં નાની-મોટી બાબતોમાં ઉપયોગી હોમ ટિપ્સ...