
હર્ષદ મહેતાના જીવન આધારિત ‘સ્કેમ ૧૯૯૨: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સિરીઝ આજકાલ ખુબ લોકપ્રિય બની રહી છે. એક ગુજરાતી શેરદલાલની નાના પાયે કરેલી શરૂઆતથી લઈને દેશના...
આપ સૌને ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા. આપણો આ ગૌરવ દિન છે, અને એની ઉજવણીનો વિચાર આવવો એ માટે વિઝન જોઇએ. જે હેરો વિમેન્સ ક્લબના પ્રેસિડેન્ટ વર્ષાબહેન બાવીસી પાસે છે એ માટે ધન્યવાદ. પ્રસંગે-પ્રસંગે આવતાં અગત્યના તહેવારો તથા આપણી સમૃદ્ધ વિરાસતના...
હરિશ્ચંદ્ર જોશી કવિ તો છે જ પણ ઉત્તમ કક્ષાના ગાયક પણ ખરા. ગીતના મર્મને પામીને બંદિશ પણ બાંધે છે. પ્રાધ્યાપક છે. ભાવનગર જિલ્લાના બોટાદમાં વસવાટ છે.
હર્ષદ મહેતાના જીવન આધારિત ‘સ્કેમ ૧૯૯૨: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સિરીઝ આજકાલ ખુબ લોકપ્રિય બની રહી છે. એક ગુજરાતી શેરદલાલની નાના પાયે કરેલી શરૂઆતથી લઈને દેશના...
ગુજરાત અને દેશ, તેમજ વિદેશવાસીઓ ગુજરાતીઓ - ભારતીયો પણ દીપોત્સવી પર્વ મનાવી રહ્યાં છે. થોડાક દિવસોમાં જ વાક્બારસ, ધનતેરસ, રૂપચૌદસ, દિવાળીના તહેવારો ઝમગમશે....
ગુજરાતની આઠ બેઠકોની પેટા-ચૂંટણીના પ્રચારનો શોરબકોર છેલ્લી ઘડી સુધી ચાલ્યો. મંગળવારે મતદાન પણ થઇ ગયું. આ આઠે બેઠકો કોંગ્રેસ પાસે હતી પણ ‘પક્ષની અંદરની અવગણના’ને...
• ગોરખા નેતા ગુરુંગ ભાજપનો સાથ છોડી તૃણમૂલ સાથે જતાં સન્નિપાત વધ્યો • મમતા બેનરજીના શાસનમાં કાયદો-વ્યવસ્થા કથળ્યાના મુદ્દે ભાજપનો ઉહાપોહ • દાર્જીલિંગમાં...
શ્લોકથી લઈને લોક સુધી ગવાયું છે, ઉજવાયું છે દિવાળીનું પર્વ. આમ જુઓ તો વિશ્વવ્યાપી એવી કોવિડ-૧૯ની બીમારીના કારણે લગભગ આખ્ખુયે ૨૦૨૦નું વર્ષ એક અર્થમાં અંધકારમય...
• સત્તારૂઢ મોરચા સરકારના નિર્ણયોનું સમર્થન કરતા ડો. મોહનજી ભાગવત • કોરોનાસંકટ અને ઘૂસણખોર ચીનની રાક્ષસી મહત્વાકાંક્ષાની વિશદ છણાવટ • નાગરિકતા સુધારા કાયદાથી...
ઓક્ટોબરના આતશમાં આપણા કેટલાક વીરલા નાયકોની સ્મૃતિ સ્વાભાવિક છે. આ મહિનો ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી-જન્મનો છે. જયપ્રકાશ નારાયણ ઓક્ટોબરનું સંતાન અને ડો....
મૂળ નામ વલ્લભભાઈ પટેલ તો સરદાર ઉપનામ કેમ પડ્યું? એમના જીવનપ્રસંગનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના સફળ નેતૃત્વ પછી આ નામથી ઓળખાયા. સરદાર...
‘જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે તેમ જ જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં જ વિજય છે, લક્ષ્મી છે, કલ્યાણ છે તેમ જ શાશ્વત નીતિ છે એવો મારો મત છે’ એમ મહર્ષિ વ્યાસ ગીતાના...
પ્રવાસનનું પ્રથમ કામ સહેલાણીઓ આવી જગ્યાએ જાય તે માની લેવામાં આવ્યું છે, પણ તેનો મુખ્ય હેતુ તો સમાજ, દેશ, ધર્મ, સંસ્કૃતિને ઉજાગર કરતાં જાણીતાં સ્થાનોના...