સરદાર બનતા પહેલાં: વલ્લભભાઇ

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...

નવમી નવેમ્બર: એક ભુલાયેલો સૌરાષ્ટ્ર-સંગ્રામ

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

ઐતિહાસિક ભારત ભૂમિ ક્યાં સુધી વિસ્તૃત હતી તેને ઈતિહાસવિદો અને ઈન્ડિક (સનાતન) ધર્મને અનુસરતા લોકો પણ ઘણી વખત નજરઅંદાજ કરતા રહે છે. ભારતવર્ષ આજની સરખામણીએ...

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંથી મંદિરના અવશેષ શોધવા માટે સિવિલ કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)ને આદેશ આપ્યા પછી મંદિર-મસ્જિદ વિવાદ ફરી ચર્ચામાં...

વિશ્વભરના માનવ જગત માટે ૨૦૨૦ એવું ખોફનાક રહ્યું જે ભવિષ્યમાં ભાગ્યે જ ભૂલી શકાશે. આ કોરોના મહામારીને કારણે જીવનમાં ઉથલપાથલ મચી ગઇ. આ જીવલેણ વાયરસથી દોડતી...

આ સપ્તાહની શરૂઆતથી રેસ્ટોરન્ટ, પબ, જિમ અને એવી બીજી સેવાઓ શરૂ થઇ ગઈ. સોમવારથી જ રસ્તામાં ચાલતા બંને બાજુની પગદંડીઓ પર રેસ્ટોરન્ટ્સની બહાર ખાણીપીણીના ટેબલ-ખુરસીઓ ગોઠવાઈ ગયા હતા. પબની બહાર લોકો બિયરના મગ લઈને મિત્રો સાથે જોવા મળ્યા. લોકોમાં ઉત્સાહ...

‘હું ને તારી મામી, અમારા ઘરના ફ્લેટની ગેલેરીમાં બેઠા બેઠા હીંચકે ઝુલતા ઝુલતા સરસ મજાની વાર્તા કરતા હતા, અને તારી મામીએ મને જે વાતો કહી ને....’ આટલું કહેતા કહેતા નવીનમામાની આંખો સહજ પ્રેમથી ભીની થઈ ગઈ. વાત મારા મામી, ચંદ્રિકાબેન રાજ્યગુરૂ અને...

મહાશક્તિ, મા જગદંબાની પૂજા-આરાધના કરતી ચૈત્રી નવરાત્રિ ચૈત્ર સુદ એકમ, તા.૧૩ એપ્રિલ, મંગળવારે શરૂ થશે. ચૈત્ર સુદ પડવાને દિવસે મરાઠી અને કોંકણી હિન્દુઓનું...

કેટલીયવાર જીવનમાં આપણે અસલામતી અને ઈનસિક્યુરિટી અનુભવીએ છીએ અને તેનું કારણ એ હોય છે કે બીજું કોઈ આપણા કરતા આગળ નીકળી ગયું હોય છે અથવા તો નીકળી જવાનો ડર હોય છે. ક્યારેક આપણે ઈચ્છી હોય તેવી પરિસ્થિતિ ન સર્જાય, ધાર્યું પરિણામ ન મળે, પરિવાર કે ઓફિસમાં...

ગયા સપ્તાહે વોટ્સઅપમાં આવતાં ગતકડાંમાં એક ભૂતકાળ તાજી કરાવતો ટૂંકો માર્મિક લેખ "ગામડાની વિસરાતી પરંપરા "પંગત" વાંચવા મળ્યો. એ વાંચતાની સાથે અમારું મન પણ...

કોરોના મહામારી કાળની આ બીજી હોળી આવી અને ચાલી પણ ગઈ. મહામારીની પરિસ્થિતિને સંબંધ છે ત્યાં સુધી આપણે સહુ હજુ અવરોધોને પાર કરી ગયા નથી ત્યારે ઉત્સવની ઉજવણીઓ...

ગીતાનો બીજો અધ્યાય ‘સાંખ્યયોગ’ કદાચ ભગવદ્ ગીતાનો સૌથી સ્પષ્ટ મર્યાદા આંકતો અધ્યાય છે જેમાં આપણે કોણ છીએ તેમજ જીવન અને મૃત્યુ સંદર્ભે સ્પષ્ટ ઉત્તર અપાયા...



to the free, weekly Gujarat Samachar email newsletter