સરદાર બનતા પહેલાં: વલ્લભભાઇ

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...

નવમી નવેમ્બર: એક ભુલાયેલો સૌરાષ્ટ્ર-સંગ્રામ

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

હાશ, હવે છુટકારો થયો! આવા ઉદગાર નીકળે ત્યારે કેવી અનુભૂતિ થાય છે તે યાદ છે? આવી છુટકારો થવાની, મુક્તિ મળ્યાની, કપરી કે વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવ્યાની લાગણી થાય ત્યારે આપણે હાશકારો અનુભવીએ છીએ. આવો હાશકારો ક્યારેક ખરેખર દુઃખદ અવસ્થામાંથી બહાર...

એંસીના દાયકાના આરંભના એ વર્ષો મને બરાબર યાદ છે. કોલેજ કાળના એ સમયથી, અભ્યાસમાં મળેલી એકધારી નિષ્ફળતાઓ સામે લડતા લડતા અખાત્રીજ આવે ત્યારે નવી નોટ, નવી પેન લઈને મનના ભાવો એમાં ઉતાર્યા હતા. ચારેક દાયકાનો સમય થયો - આજે પણ સાંસારિક રીતે સાંસ્કૃતિક...

'વૃક્ષ તળે કદી કરતો હું વિચાર,આવી કેમ હશે દુનિયા?'આવી કડીથી શરૂઆત કરીને મેં પાંચ-છઠ્ઠા ધોરણમાં ભણતો ત્યારે એક જોડકણાં જેવી કવિતા લખેલી અને છએક મહિના પછી...

કરો ખમૈયા કરો... મહાકાળના કાળ તમે, વિકરાળ રૂપ કાં ધરો?... કરો ખમૈયા કરો. કવિ કૃષ્ણ દવેની આ ગીત રચના હમણાં આપણા સુધી પહોંચી. આવી જ પ્રાર્થનામય રચનાઓ કવિ તુષાર શુક્લ અને અન્યોએ પણ લખી છે. એમાં સમાયેલી પ્રાર્થનાના ભાવમાં હૃદયનો ભાવ ભેળવીને અસ્તિત્વને...

નવું પ્રયાણ કરવામાં આપણે કેટલો સંકોચ કરીએ છીએ. પહેલું પગલું ભરવું હંમેશા મુશ્કેલ હોય છે અને તેમાં મુશ્કેલી ડગલું ભરવાની નહિ પરંતુ તેનો નિર્ણય લેવાની હોય છે. ક્ષમતા હોવા છતાં નિશ્ચય કરવામાં જે અવઢવ થાય છે તેણે કારણે ઘણી વાર બસ છૂટી જાય છે. બસ...

‘અમારે ત્યાં સમાજના કોઈપણ જરૂરીયાતમંદને, પછી એ કોરોના પેશન્ટ હોય કે એના પરિવારજન, વિના મૂલ્યે ટીફીન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે...’ ‘અમારી સોસાયટીના યુવાનો કોરોના પેશન્ટ હોય એ ઘરોની તમામ કાળજી લઈએ છીએ.’ આવા આવા વાક્યો આજકાલ આપણને વાંચવા કે સાંભળવા...

‘ફરી એક વાર ભાવનગર રોટરી ક્લબમાં તમને પ્રવચન આપવાનું ફાવશે?’ રોટરી ક્લબની પ્રોગ્રામ કમિટીના રીનાબહેને ફોનમાં પૂછ્યું. હા પાડી. ક્લબની અઠવાડિક મિટીંગમાં વર્ચ્યુઅલ પ્રવચન ગોઠવાયું. ‘વિષય તમે સૂચવો...’ મેં કહ્યું. પછીથી ત્રણ-ચાર વિષય પર ચર્ચા કરીને...

ગુજરાતી લોકો યુકેમાં આવીને વસ્યા તેમ છતાંય તેમનો સંબંધ ગુજરાત સાથે જળવાઈ રહ્યો છે. તેઓ અવારનવાર ગુજરાતના ચક્કર લગાવતા હોય છે. કેટલાક લોકોના તો પરિવાર હજુ...

હિઝ રોયલ હાઈનેસ પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરાનું ૯ એપ્રિલ, ૨૦૨૧ની સવારે વિન્ડસર કેસલ ખાતે અવસાન થયું છે. તેઓ પોતાની ૧૦૦મી વર્ષગાંઠના બે મહિના અગાઉ જ...



to the free, weekly Gujarat Samachar email newsletter