
ગુજરાતી ભાષાને વિકસાવવા અને સમૃદ્ધ બનાવવામાં અનેક લેખકો અને કવિઓનો ફાળો છે. સદીઓથી તેની માવજત કરી કરીને તેઓએ સાહિત્ય, જ્ઞાન અને મનોરંજનનો છપ્પન ભોગ ગુજરાતીઓને...
આપ સૌને ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા. આપણો આ ગૌરવ દિન છે, અને એની ઉજવણીનો વિચાર આવવો એ માટે વિઝન જોઇએ. જે હેરો વિમેન્સ ક્લબના પ્રેસિડેન્ટ વર્ષાબહેન બાવીસી પાસે છે એ માટે ધન્યવાદ. પ્રસંગે-પ્રસંગે આવતાં અગત્યના તહેવારો તથા આપણી સમૃદ્ધ વિરાસતના...
હરિશ્ચંદ્ર જોશી કવિ તો છે જ પણ ઉત્તમ કક્ષાના ગાયક પણ ખરા. ગીતના મર્મને પામીને બંદિશ પણ બાંધે છે. પ્રાધ્યાપક છે. ભાવનગર જિલ્લાના બોટાદમાં વસવાટ છે.
ગુજરાતી ભાષાને વિકસાવવા અને સમૃદ્ધ બનાવવામાં અનેક લેખકો અને કવિઓનો ફાળો છે. સદીઓથી તેની માવજત કરી કરીને તેઓએ સાહિત્ય, જ્ઞાન અને મનોરંજનનો છપ્પન ભોગ ગુજરાતીઓને...
નવરાત્રિ પર્વે અમદાવાદના શિવાનંદ આશ્રમમાં અષ્ટલક્ષ્મી મંદિરે દર્શને જવાનું થયું. દર્શન કરીને આવ્યો અને ઘરમાં દીકરીરૂપી લક્ષ્મીએ ગરબા રમતાં રમતાં એનાં મનમાં...
હજારો વર્ષ પહેલાં હસ્તિનાપુરના પાંડવવંશીય રાજાના એક મંત્રી આજિશકને પ્રજાએ રાજા તરીકે સ્વીકાર્યા હતા
૭ ઓક્ટોબર... આમ સાધારણ જણાતી આ તારીખ ભારતના રાજકીય ઇતિહાસમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ તારીખના રોજ ૨૦૦૧માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન...
આસો માસના શુકલ પક્ષની અજવાળી રાતોમાં આવતું મહાપર્વ એટલે નવરાત્રિ. આકાશી ચંદરવો પૃથ્વીના પગથાળે અજવાળાં પાથરે ત્યાં મા જગદંબા સોળે શણગાર સજી સખીઓ સાથે ચાચર...
વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ પાંગરી છે અને પાછી લીન થઈ ગઈ છે. જ્યારે ભારતીય સંસ્કૃતિ આજે પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. તેનું કારણ શું? આ સવાલનો જવાબ છેઃ ભારતની...
શુક્રવારે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ સમાપ્ત થતાંની સાથે જ શનિવાર, ૧૭ ઓકટોબર, આસો સુદ એકમના રોજ શારદીય નવરાત્રિ પ્રારંભ થશે. આસોની નવરાત્રિમાં નવ દિવસ...
૨૦૨૦ ‘ફોર્બ્સ’ ઇન્ડિયા રિચ લિસ્ટ તાજેતરમાં જાહેર થયું. તેમાં કોરોનાના સમયમાં પણ ટોચના ૧૦૦ ધનવાન લોકોની કુલ સંપત્તિ ૧૪% વધી હોવાનું સામે આવ્યું છે. ભારતમાં કોરોનાને કારણે આર્થિક સંકોચન આવેલું પરંતુ આ ૧૦૦ પૈકી ૫૦ ઉદ્યોગપતિઓની સંપત્તિમાં વધારો...
વર્તમાન સમયનો ગુજરાતી સાહિત્યરસિક કૂપમંડુક નથી. એ તો સમય અને સ્થળની સરહદોને પાર જઈ સાહિત્યના વિવિધ રસનો આસ્વાદ કરવા માંગે છે. તેથી જ વિશ્વભરની ભાષાઓનું...
• જેલમુક્ત થતાંની સાથે જ શશીકલાઅમ્મા હવે સલામતી કાજે નવાં સમાધાનો શોધશે • પરણીસામી આવતા વર્ષની ચૂંટણીમાં ભાજપના અઘોષિત ટેકે ફરી સત્તારૂઢ થઇ શકે • ૧૯૬૭થી...