
વર્તમાન નાણાવર્ષમાં એડવાન્સ ટેક્સ પેમેન્ટમાં 41 ટકા વધારો થવાની સાથે જ ભારતની વ્યક્તિગત અને કોર્પોરેટ ટેક્સની આવકમાં 48 ટકાનો માતબર વધારો નોંધાયો છે. આ...
અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.
સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી સ્થાપના અને સફળતાપૂર્વક સંચાલન દ્વારા દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનાર મુકેશ અંબાણીનું રિલાયન્સ ગ્રૂપ હવે અમેરિકામાં વિજયપતાકા લહેરાવશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે...

વર્તમાન નાણાવર્ષમાં એડવાન્સ ટેક્સ પેમેન્ટમાં 41 ટકા વધારો થવાની સાથે જ ભારતની વ્યક્તિગત અને કોર્પોરેટ ટેક્સની આવકમાં 48 ટકાનો માતબર વધારો નોંધાયો છે. આ...

પ્રતિબંધિત રશિયન એનર્જી જાયન્ટ ગાઝપ્રોમ સાથે ધંધાકીય સંપર્ક ધરાવતા 53 વર્ષીય ઝેક બિલિયોનેર કારેલ કોમારેકની કંપની ઓલ્વીન એન્ટરટેઈન્મેન્ટને બ્રિટનની નેશનલ...

ધ ટાઈમ્સમાં પ્રકાશિત એક લેખમાં યુકેમાં 400 બનાવટી બેન્ક્સ કાર્યરત હોવા વિશે જણાવાયું છે જેમના નામ અને ઠામ કંપનીઝ રજિસ્ટરમાં નોંધાયેલા હોય છે પરંતુ, કંપની...

કોરોના મહામારી બાદ ભારતમાં શેરબજારના રોકાણકારો-ટ્રેડરોની સંખ્યા ઝડપભેર વધી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)માં રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સની સંખ્યા 10 કરોડના...

ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીની સંપત્તિમાં પાછલા એક વર્ષમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. અદાણીની સંપત્તિમાં વર્ષ દરમિયાન 49 બિલિયન ડોલર...

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને એર ઇન્ડિયાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. એરલાઇન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચંદ્રશેખરનની નિમણૂંકનો નિર્ણય લેવાયો...

ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) દ્વારા ભારતીય મૂડીબજારમાંથી નાણાં પાછાં ખેંચવાનો સિલસિલો છેલ્લા છ મહિનાથી ચાલુ છે. આમાં પણ માર્ચમાં તો 11 જ દિવસમાં...

ફરિદાબાદ પોલીસે એક સોફિસ્ટિકેટેડ સાઇબર ક્રિમિનલની ગેંગ ઝડપી લીધી છે, જેણે ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરના સસરાની કંપની સાથે 27 કરોડ રૂપિયાથી વધારે રકમની છેતરપિંડી...

શાર્કટેન્ક ઈન્ડિયા શોના જજ અને ભારતપેના સહસ્થાપક અશનીર ગ્રોવર હવે કંપની સાથે નવા વિવાદમાં ફસાયા છે. તાજેતરમાં કંપનીના બોર્ડ સાથે વાદવિવાદ બાદ તેમણે પોતાના...

ભારત સરકારે કોરોના મહામારી હળવી થતાં જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે આકાશ ખોલવાની જાહેરાત કરી છે. જેના પગલે વિશ્વભરની એરલાઇન્સ માર્ચના અંત ભાગથી નવી ફ્લાઇટ્સ...