બિલિયોનેર બિઝનેસમેન વેચી રહ્યા છે યુવાન રહેવાની ફોર્મ્યુલા!

અમેરિકાના બિલિયોનેર બિઝનેસમેન બ્રેન જોન્સન હવે વય ઘટાડવાની ફોર્મ્યુલા વેચી રહ્યા છે. તેમનો દાવો છે કે તેઓએ આ ફોર્મ્યુલાથી પોતાની બાયોલોજિકલ એજ (જૈવિક વય) 5.1 વર્ષ ઓછી કરી લીધી છે.

કેનેડામાં બે ભારતવંશીની હત્યાઃ એડમન્ટનમાં બિલ્ડરને ઠાર મરાયા તો વાનકુંવરમાં વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા

કેનેડામાં એક જ સપ્તાહમાં બે ભારતવંશીઓની ગોળી મારીને હત્યા થતાં ભારતીય સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

એક મહિલા પર જાતીય હુમલો કરીને શારીરિક સંબંધ બાંધવા બદલ હોલિવૂડના દિગ્ગજ અભિનેતા બિલ કોસ્બીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારાઈ છે. આ ગુના બદલ કોસ્બીની...

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનો લાભ લેવા મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગે કમર કસી છે. વર્તમાન સમયમાં મોરબીની સિરામિક પ્રોડક્ટ ગુણવત્તા અને પ્રાઈઝમાં ચીનને બીટ કરી શકે તેવી હોવાથી અમેરિકામાં રોડ શો, ટોક શો અને વિશાળ સેમિનાર્સ...

કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સતત થતી આતંકી પ્રવૃત્તિઓના કિસ્સામાં કાશ્મીરના શોપિયામાં ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર્સનું અપહરણ કરીને તેમની ઘાતકી હત્યામાં પણ...

ભારતીય નાગરિકે અમેરિકન વિઝા મેળવવા ઇચ્છતા લોકો સમક્ષ પોતાની જાતને યુએસ ઇમિગ્રેશન સર્વિસના કર્મચારી દર્શાવી ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અનેક લોકોને છેતર્યા હોવાનો ગુનો તાજેતરમાં કબૂલ કર્યો હતો. અમેરિકામાં કાયદેસર રીતે વસતો...

વિશ્વવિખ્યાત ટાઈમ મેગેઝિન ૯૫ વર્ષમાં સાતમી વાર વેચાશે. આ ડીલ રૂ. ૧૪૦૦ કરોડમાં થઈ છે. સેલ્સફોર્સના સહ-સ્થાપક માર્ક બેનિઓફ (૫૩) અને તેમની પત્ની લાઈની બેનિઓફ તેને મેરેડિથ મીડિયા ગ્રૂપથી ખરીદી રહ્યાં છે. મેરેડિથ કોશ બ્રધર્સે ટાઇમને ચાલુ વર્ષે જાન્યુઆરીમાં...

અંશદીપ સિંહ ભાટિયાએ તાજેતરમાં ઇતિહાસ રચી દીધો. લુધિયાણાનો આ શીખ સખત તાલીમ બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સિક્યુરિટી ટીમનો સભ્ય બન્યો છે. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો વખતે અંશદીપનો પરિવાર કાનપુરથી લુધિયાણા ચાલ્યો ગયો હતો. રમખાણો દરમિયાન...

 ભારત અને અમેરિકા વચ્ચે પહેલીવાર ટુ પ્લસ ટુ મંત્રણા તાજેતરમાં યોજાઈ હતી. જેમાં ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ, અમેરિકી...

અમેરિકામાં આચરવામાં આવેલા ૫૫ લાખ કરોડનાં કોલસેન્ટર કૌભાંડમાં અમેરિકાનાં ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા સાતમી સપ્ટેમ્બરે ૭ ભારતીય સહિત ૧૫ લોકોને અને ગુજરાતનાં ૫ કોલસેન્ટર્સને દોષિત ઠરાવવામાં આવ્યા છે. આ કોલસેન્ટર્સ અને વ્યક્તિઓ દ્વારા અમેરિકાનાં...

બીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ સમાજને એક થવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, સિંહ જ્યારે એકલો હોય...

ભારતનાં વિકાસ અર્થશાસ્ત્રી અને સંયુક્ત રાષ્ટ્રમાં વર્ષોથી રાજદ્વારી તીરકે ફરજ બજાવતા સત્યા ત્રિપાઠીને યુએનમાં બીજા નંબરનું મહત્ત્વનું પદ મળ્યું છે. તેઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter