વોરેન બફેટની કંપનીના હાથમાં અધધધ 335 બિલિયન ડોલરની કેશ

અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....

ટ્રમ્પની પોપની વેશભૂષાવાળી તસવીરથી વિવાદ

અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી કોઈને કોઈ કારણે સતત ચર્ચામાં રહે છે. 

સેવક પ્રોજેક્ટની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી)ના સહકારથી ગ્રામીણ ક્ષેત્રે આરોગ્યલક્ષી જાગૃતિ તથા માળખાલક્ષી સુવિધા માટે...

જંગલોમાં ફાટી નીકળેલા દાવાનળનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ વાઈલ્ડ ફાયરના કારણે નાપા વેલીના વાઇન ઉત્પાદન કરનારા વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે અને ૨૦૦૦...

યુએસના વોશિંગ્ટનમાં આવેલા વેનકુવરમાં આવેલું ૧૯૪ વર્ષ જૂનું એપલ ટ્રી જમીનદોસ્ત થઈ ગયું છે. આ વૃક્ષ પેસિફિકના ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં આવેલા સફરજનના વૃક્ષોમાંનું...

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વખત જાતીય સતામણી મુદ્દે વિવાદમાં ઘેરાયા છે. એમી ડોરિસ નામની પૂર્વ મોડેલે તાજેતરમાં આરોપ લગાવ્યા છે કે, ૧૯૯૬માં એક ટેનિસ...

વિશ્વમાં કોરોના સંક્રમણનો આંકડો મંગળવારના અહેવાલ પ્રમાણે ૩૧૬૨૯૯૬૦ અને મૃત્યુઆંક ૯૭૧૮૦૩ નોંધાયો છે. વિશ્વમાં કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા ૨૩૨૨૫૩૫૭...

ગુજરાતમાં મૂળિયા ધરાવતા અમેરિકન ડિરેક્ટર-સિનેમેટોગ્રાફર આન્દ્રીજ પારેખને બેસ્ટ ડિરેક્શન માટે પ્રતિષ્ઠિત એમી એવોર્ડ એનાયત થયો છે. તેમને આ એવોર્ડ એચબીઓ ચેનલ...

ભારે પવન ફૂંકાવાને કારણે કેલિફોર્નિયાની આગ મોહાવી રણના રહેણાક વિસ્તારોમાં ફેલાઇ જતાં અનેક મકાનો નાશ પામ્યા હોવાના અહેવાલ છે. આ દરમિયાન આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગમાં એક ફાયર ફાઇટરના મોતની તપાસ શરૂ કરી દેવામાં...

હાલમાં બંધ પડેલી ન્યૂ જર્સીની મારબલ અને ગ્રેનાઈટનું જથ્થાબંધ વેચાણ કરતી કંપનીના ભારતીય અમેરિકન વડા રાજેન્દ્ર કાંકરિયાએ બેંકો સાથે ૧.૭ કરોડ ડોલરની છેતરપિંડી કરી હોવાના ગુનાનો એકરાર કર્યો હતો એમ યુએસ એટર્નીએ ૧૬મીએ કહ્યું હતું. રાજેન્દ્ર કાંકરિયા...

સિનિયર ખેલાડી દિનેશ કાર્તિકની કેપ્ટનશિપ હેઠળ કોલકાતા નાઇટ રાઇડર્સ યુએઇમાં વધુ એક વખત ટાઇટલ જીતવા માટે સજ્જ થઇ ચૂકી છે. આઇપીએલની ૧૩મી સિઝન પહેલાં કોલકાતા...

અમેરિકામાં અશ્વેતો દ્વારા ગુજરાતીઓ પર લૂંટના ઈરાદે હત્યાના બનાવો વધી જવા પામ્યા છે. ૮મી સપ્ટેમ્બરે અશ્વિનભાઈના સ્ટોરમાં ગ્રાહકના સ્વાંગમાં અશ્વેતો ઘૂસી...



to the free, weekly Gujarat Samachar email newsletter