ઇથિયોપિયામાં પૂર અને ભૂસ્ખલનના કારણે 30નાં મોત

દક્ષિણ ઇથિયોપિયાના ગામો ઝોનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 30 લોકોના મોત થયાં હતાં. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મોટાભાગના મોત પર્વતીય વિસ્તારોમાં થયાં હતાં. 

રોસ્તમ અઝિઝીનું તારીફા ગ્રુપ નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદશે

રોસ્તમ અઝિઝીના તારીફા ગ્રુપે તાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડામાં અગ્રણી અખબારોની માલિકી ધરાવતા નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.

બુર્કિના ફાસોની મિલિટરી સરકારે દેશના તમામ 100 રાજકીય પક્ષોનું વિસર્જન કરી નાખ્યું છે. કેપ્ટન ઈબ્રાહીમ ટ્રારોરની આગેવાની હેઠળ લશ્કરે સપ્ટેમ્બર 2022માં સત્તા હાંસલ કર્યા પછી આ પક્ષોની પ્રવૃત્તિઓ સસ્પેન્ડ કરી નાખી હતી. રાજકીય પક્ષોને અગાઉ જાહેર...

યુકેના હોમ સેક્રેટરી શબાના મહમૂદે વિઝા પેનલ્ટીઝ લાદવાની ધમકી આપ્યાં પછી નામીબીઆ, અંગોલા અને ડેમોક્રેટિક રીપ્બલિક ઓફ કોંગો (DRC)એ યુકેમાંથી તેમના ગેરકાયદે માઈગ્રન્ટ્સ અને અપરાધીઓ પરત લેવાની તૈયારી દર્શાવી છે. નામીબીઆ અને અંગોલાએ ડિસેમ્બરમાં જ...

ભારત અને કેન્યા વચ્ચે ફોરેન ઓફિસ કન્સલ્ટેશન્સ (FoC)નો ત્રીજો રાઉન્ડ નાઈરોબીમાં 3 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયો હતો. વિચારવિમર્શ ભારત સરકારના વિદેશ મંત્રાલયના...

પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DR Congo)માં ભારે વરસાદના પગલે રુબાયા કોલ્ટાન ખાણમાં જમીનો ધસી પડવાથી ઓછામાં ઓછાં 200 લોકોના મોત નીપજ્યાની આશંકા છે. આ ખાણ 2024થી બળવાખોર જૂથ M23 ના તાબામાં છે. મૃતકોમાં ખાણિયાઓ, બાળકો અને મહિલાઓનો સમાવેશ...

રશિયન ક્રુડમાંથી તૈયાર ફ્યૂલ પર ઈયુ દ્વારા પ્રતિબંધ મૂકાયા પછી વેસ્ટ આફ્રિકામાં ભારતના ડિઝલની નિકાસો વધી ગઈ હોવાનું શિપિંગ ડેટામાં જણાવાયું છે. ઈયુએ રશિયન ક્રુડમાંથી તૈયાર ફ્યૂલ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ભારતે ઈયુને ડિઝલની નિકાસ બંધ કરી દીધી...

નાઈજિરિયાના 65 વ ર્ષીય પૂર્વ ઓઈલ મિનિસ્ટર ડેઈઝાની એલીસન- માડુએકે સામે સધર્ક ક્રાઉન કોર્ટમાં લાંચના કેસની ટ્રાયલ ચાલી રહી છે. એવો આક્ષેપ છે કે નાઈજિરિયામાં...

રવાન્ડા સરકારે યુકેના વડા પ્રધાન કેર સ્ટાર્મરે રદ કરેલી એસાઈલમ સમજૂતી હેઠળની ચૂકવણી મુદ્દે 100 મિલિયન પાઉન્ડનો દાવો કર્યો છે. રવાન્ડાએ આંતરરાષ્ટ્રીય લવાદનો...

ભારતના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર ડો. આદર્શ સ્વાઈકા દ્વારા ઈન્ડિયા હાઉસ ખાતે નેશનલ ડે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું...

કેન્યાના નકુરુ ખાતે સેક્શન 58સ્થિત શ્રી કૃષ્ણ ટેમ્પલ ખાતે હનુમાન દાદાની 20 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે ઈસ્ટ આફ્રિકામાં હનુમાનજીની...

કેન્યાના પૂર્વ ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને વિપક્ષી નેતા રિગાથી ગાચાગુઆએ રવિવાર, 25 જાન્યુઆરીની ચર્ચ સર્વિસમાં તેમની હત્યાનો પ્રયાસ કરાયાનો આક્ષેપ લગાવ્યો છે.ગાચાગુઆની 2024માં ઈમ્પીચમેન્ટ ટ્રાયલ પછી ડેપ્યુટી પ્રેસિડેન્ટ તરીકે હકાલપટ્ટી થઈ હતી. તેમણે...



to the free, weekly Gujarat Samachar email newsletter