કેન્યાની ચા ફેક્ટરીઝ નૈતિકતા સર્ટિફિકેટ નહિ મેળવી શકે

કેન્યાની સરકારે નૈતિકતા સર્ટિફિકેટ આપનારી બિનનફાકારી સંસ્થા ‘રેઈનફોરેસ્ટ એલાયન્સ’ સાથે સંબંધો તોડી નાખવા કેન્યાની ચા ફેક્ટરીઝને જણાવ્યું છે. સરકારે કહ્યું છે કે આનાથી નાના એકમોને ગ્રાહકોને નામા મળવાના બદલે વધારાનો નાણાકીય બોજ ઉપાડવો પડે છે. યુકેમાં...

વિદેશમાં મોરારિબાપુની પ્રથમ કથાના યજમાનની ચિરવિદાય

પ.પૂ. મોરારિબાપુ અને તેમની વ્યાસપીઠ સાથે સાડા પાંચ દાયકા જેટલા દીર્ઘ સમયથી જોડાયેલા, કેન્યામાં વસતા સાધક શ્રોતા બબીભાઈનું અવસાન થયું છે. આ એ જ બબીભાઈ છે જેઓ વિદેશમાં બાપુની વ્યાસપીઠના પહેલાં યજમાન બનવાનું સદભાગ્ય પામ્યા હતા. 

 યુકેના આફ્રિકા માટેના મિનિસ્ટર લોર્ડ કોલિન્સ ઓફ હાઈબરીએ બે દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાના હેતુસર 3 અને 4 એપ્રિલે યુગાન્ડાની મુલાકાત લીધી હતી. યુનાઈટેડ...

કેન્યા અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) વર્તમાન ધીરાણ કાર્યક્રમને રદ કરી નવી સમજૂતી કરવાની ચર્ચા હાથ ધરશે. ભારે સરકારી ખર્ચાના કારણે કેન્યા દેવાંની પુનઃચૂકવણીઓને...

દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ સેટલમેન્ટમાં મહાત્મા ગાંધીના નિવાસ દરમિયાનના દસ્તાવેજો અને તેમના હાથબનાવટના વસ્ત્રો કાપડ સહિત મહત્ત્વપૂર્ણ વસ્તુઓને દક્ષિણ આફ્રિકાના...

કેન્યા અને યુનાઈટેડ કિંગ્ડમ નાઈરોબી રેલવે સિટી અને આફ્રિકા ગ્રીન ઈન્ડસ્ટ્રિયાલાઈઝેશન ઈનિશિયેટિવ હેઠળ ક્લાઈમેટ એક્શન જેવા દ્વિપક્ષી પ્રોજેક્ટને પ્રાથમિકતાના ધોરણે આગળ વધારવા સંમત થયા છે. પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ કેન્યાસ્થિત યુકે હાઈ કમિશનર નીલ...

સાઉથ આફ્રિકન સંસ્થા ‘ધ વાઈલ્ડલાઈફ એનિમલ પ્રોટેક્શન ફોરમ ઓફ સાઉથ આફ્રિકા (WAPFSA)’એ જામનગરસ્થિત વનતારા ફાઉન્ડેશનને વન્યજીવનની મોટા પાયે નિકાસ સામે ગંભીર...

લંડનસ્થિત યુગાન્ડા હાઈ કમિશન દ્વારા 5 ફેબ્રુઆરી 2025ના દિવસે યુગાન્ડાના સમૃદ્ધ વારસાની ધૂમધામથી ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં સંગીત અને નૃત્યના માધ્યમ...

ઈથિયોપિયા અને યુકેએ વિવિધ ક્ષેત્રોમાં તેમના સંબંધો મજબૂત બનાવવાનો મક્કમ નિર્ધાર જાહેર કર્યો છે. યુકેના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એન્જેલા રેનારે ઈથિયોપિયન સિક્યોરિટીઝ એક્સચેન્જ ખાતે બેલ વગાડ્યો હતો અને ઈથિયોપિયાના ફાઈનાન્સિયલ સેક્ટરમાં રોમાંચક...

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આફ્રિકાને હેલ્થ સંબંધિત ભંડોળ રદ કરવાથી કેન્યા, યુગાન્ડા, માલાવી, નાઈજિરિયા સહિત આફ્રિકન દેશોની હોસ્પિટલોમાંથી હજારો ડોક્ટર્સ, નર્સીસ, લેબ...

ભારતે કેન્યાના રાજદ્વારીના પુત્ર દ્વારા સગીરા પર કથિત જાતીય હુમલાના કેસમાં તેની ડિપ્લોમેટિક કાનૂની ઈમ્યુનિટીને નકારવા કેન્યા સરકારને અનુરોધ કર્યો છે જેથી ફરિયાદમાં આગળ તપાસ થઈ શકે.



to the free, weekly Gujarat Samachar email newsletter