નકુરુ લોહાણા મહાજનના સભ્યોની મીટિંગ

કેન્યામાં નાકુરુ લોહાણા મહાજનના સભ્યોએ મંગળવાર, 25 નવેમ્બર 2025ના રોજ કેન હોટેલ ખાતે ઊજાણીની મીટિંગ યોજી હતી. અહીં તેઓ બિન્ગોની રમત રમ્યા હતા, રેફલ ડ્રોનું આયોજન કર્યું હતું તેમજ મિનલા ઓપરેશન ચુપી (MINLA OPERATION CHUPI)ને સપોર્ટ કરવા નાણા એકત્ર...

હિન્દુ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને IHC દ્વારા ગીતા મહોત્સવ ઉજવાયો

પવિત્ર ગીતાજયંતી નિમિત્તે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાના પ્રેરણાદાયી પ્રદર્શન સ્વરૂપે હિન્દુ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (HCK) અને નાઈરોબીસ્થિત ભારતીય હાઈ કમિશન(IHC) દ્વારા વાર્ષિક ગીતા મહોત્સવ ઉજવાયો હતો. સ્થાનિક હિન્દુ સમુદાય અને રાજદ્વારી સમુદાયે...

કોવિડ-૧૯ નેશનલ ટાસ્કફોર્સે એન્ટેબી એરપોર્ટ, બોર્ડર્સ, ધાર્મિક સ્થળો અને મેડિકલના ફાઈનલ યરના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓ ફરી શરુ કરવાની ભલામણ કરી હતી. પ્રમુખ મુસેવેનીને મોકલાયેલી ભલામણોમાં ટાસ્કફોર્સે સ્કૂલો, બાર અને પબ્લિક જીમ બંધ રાખવા જણાવ્યું...

કોવિડ મહામારીને લીધે વર્તમાન નિયંત્રણોના સંદર્ભમાં આ વર્ષે યુગાન્ડા-યુકે વાર્ષિક સંમેલનનું 12 સપ્ટેમ્બર શનિવારે લંડનમાં સંપૂર્ણપણે વર્ચ્યુઅલ આયોજન કરાયું...

દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર લૂંટ-ફાયરિંગ થવાની ઘટનાઓ વારંવાર બને છે. તાજતેરમાં ભરૂચ જિલ્લાના એક યુવાન પર વેન્ડો શહેરમાં બે અશ્વેત યુવાનોએ ફાયરિંગ કરી લૂંટ ચલાવવાનો કિસ્સો બહાર આવ્યો છે. ભરૂચના વોરા સમની ગામના અકરમ શેઠ નામના યુવાન દ. આફ્રિકાના...

 ૧૯૪૦-૫૦ના દાયકામાં મોટેભાગે દીકરીઓને ઝાઝું શિક્ષણ આપવામાં આવતું નહિ. એવા સમયે મહાનગરી મુંબઇમાં બેચલર ઓફ આર્ટસ (બી.એ.)ની ડિગ્રી સહિત ટીચર ટ્રેનિંગનો કોર્ષ...

યુગાન્ડામાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવાના પ્રયાસમાં સ્કૂલો સતત બંધ રાખવા બદલ નાઈરોબીના પેરન્ટે સરકાર સામે કેસ દાખલ કર્યો છે. દેશમાં કોવિડ-૧૯નો પ્રથમ કેસ નોંધાયો તેના થોડા દિવસ પછી માર્ચમાં પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો...

આગામી ૨૮ ઓક્ટોબરે યોજાનારી ટાન્ઝાનિયાના પ્રમુખપદની ચૂંટણીમાં વિપક્ષ ચાડેમા પાર્ટીએ ભૂતપૂર્વ સાંસદ ટુંડુ લિસ્સુને જહોન માગુફુલી સામે ઉમેદવાર બનાવ્યા છે. ટાન્ઝાનિયાના...

• કોરોના મહામારીમાં પણ કેન્યાની બેંકો સદ્ધરઃ કોરોના મહામારીને લીધે બજારમાં આવેલા આંચકા પચાવીને પણ કેન્યાનો બેંકિંગ ઉદ્યોગ યથાવત રહ્યો છે. કેન્યા બેંકર્સ એસોસિએશન (KBA) સ્ટેટ ઓફ ધ બેંકિંગ ઈન્ડસ્ટ્રી (SBI) રિપોર્ટ ૨૦૨૦ મુજબ બેંકો, નાણાકીય સિસ્ટમમાં...

શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવાના સતત પ્રયત્નોમાં સરકારે ૧૨,૦૦૦ શિક્ષકોને નોકરીએ રાખવાની પ્રક્રિયાને આખરી ઓપ આપી રહી છે. આ વ્યાપક ભરતી અભિયાનથી દેશભરમાં...

શરાબના વેચાણ માટે પ્રમુખે આપેલા આદેશમાં છૂટછાટને લીધે હોટલો અને રેસ્ટોરન્ટ્સને જીવતદાન મળ્યું છે. ટુરિઝમ કેબિનેટ સેક્રેટરી નજીબ બલાલાએ સહી કરેલા પત્ર મુજબ...

ગૃહમાં પાંચ વડીલ સભ્યોના પ્રતિનિધિઓના સમાવેશના બીલને સંસદે મંજૂરી આપી છે. સંસદમાં હાલ જે અન્ય સીમાંત ગ્રૂપ્સનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે તેના ભાગરૂપ આ ગ્રૂપ હશે. બંધારણની કલમ 78માં સંસદની રચનાની જોગવાઈ છે અને તે દરેક જિલ્લામાં એક મહિલા પ્રતિનિધિ...



to the free, weekly Gujarat Samachar email newsletter