
સાઉથ આફ્રિકાના ગ્રે ટાઉનમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પરિવારને તાજેતરમાં કાર અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના ૩ સભ્યોનાં મોત થયાં છે. મૃતકોમાં...
કેન્યાના નકુરુ ખાતે સેક્શન 58સ્થિત શ્રી કૃષ્ણ ટેમ્પલ ખાતે હનુમાન દાદાની 20 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે ઈસ્ટ આફ્રિકામાં હનુમાનજીની સૌથી ઊંચી મૂર્તિ છે. ત્રણ દિવસના સ્થાપના મહોત્સવનો આરંભ 23 જાન્યુઆરી 2026થી થયો હતો. આ આધ્યાત્મિક...
સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

સાઉથ આફ્રિકાના ગ્રે ટાઉનમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પરિવારને તાજેતરમાં કાર અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના ૩ સભ્યોનાં મોત થયાં છે. મૃતકોમાં...
WTO નું નેતૃત્વ પ્રથમ વખત મહિલા હસ્તકઃ૨૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નું નેતૃત્વ મહિલા સંભાળશે. આ વર્ષે WTOના આગામી ડાયરેક્ટર – જનરલની પસંદગીમાં બે મહિલા ઉમેદવારો પર અટકી છે. તેમાં નાઈજીરિયાના ન્ગોઝી ઓકોન્જો-ઈવીલા...
પૂર્વ આફ્રિકાની ઘટનાઓનું વિહંગાવલોકન...

યુગાન્ડામાં પાટીદાર સમાજ દ્વારા તાજેતરમાં યુગાન્ડાની હેલ્થ મિનિસ્ટ્રી હેઠળની સુવિધામાં ૧૦૦ પથારીના કોવિડ-૧૯ કેવોરેન્ટાઈન સેન્ટરનો આરંભ કરાયો છે. KCCA હેલ્થ...
કોવિડ-૧૯ની મહામારી પણ ૨૦૨૦ના યુકે-યુગાન્ડા કન્વેન્શનને સફળ બનાવવામાં કોઈ અવરોધ સર્જી શકી ન હતી. ચેરમેન વિલી મુટેન્ઝાના વડપણ હેઠળ ‘યુગાન્ડન્સ ઈન યુનાઈટેડ કિંગ્ડમ’ની સમર્પિત ટીમ દ્વારા ‘ઝૂમ’ની સહાયથી વર્ચ્યુઅલ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. કન્વેન્શનનું...
• કેન્યાનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફ્રેન્ચ કન્સોર્શિયમલોન મેળવવા કરારઃ કેન્યાના પ્રમુખ ઉહુહરુ કેન્યાટાએ ૧૯૦ કિ.મી.ના રિરોની - નકુરુ - મઉ સમિટ રોડના નવીનીકરણ માટે ફ્રેન્ચ કન્સોર્શિયમ સાથે U.S.$ ૧.૭ બિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર થતાં...
કોવિડ -૧૯ મહામારી દરમિયાન ઈમરજન્સી ફ્લાઈટના લેન્ડિંગ માટે વિશેષ લેન્ડિંગ અધિકાર આપવાની કેન્યાની વિનંતીને ભારતે મંજૂર રાખી હતી. ૩૦ સપ્ટેમ્બરે આ અંગે કરાયેલી જાહેરાત મુજબ બન્ને દેશોએ પોતાની એરસ્પેસ બંધ હોય તે દરમિયાન પણ એકબીજાની ઈમરજન્સી ફ્લાઈટ્સને...
યુગાન્ડા ટુરિઝમ બોર્ડ (UTB) એ મહાત્મા ગાંધી હેરિટેજ સેન્ટરના નિર્માણ માટેની ભારતની ઓફરનો હજુ સુધી ઉપયોગ કર્યો નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં યુગાન્ડાની મુલાકાત લીધી ત્યારે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે આ ડોનેશનની...

ભારતમાં આશરે રૂ. ૮૧૦૦ કરોડના બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ફરાર સ્ટર્લિંગ ગ્રૂપના સર્વેસર્વા સાંડેસરા બંધુઓએ વિદેશ સ્થિત BOGEPL, BORL, BOGEL, SORL...