પશ્ચિમ આફ્રિકાના નાઇજીરિયામાં એક રહસ્યમય બીમારીને કારણે ૧૮ લોકોનાં મોત થયાં છે.
કેન્યાની સરકારે નૈતિકતા સર્ટિફિકેટ આપનારી બિનનફાકારી સંસ્થા ‘રેઈનફોરેસ્ટ એલાયન્સ’ સાથે સંબંધો તોડી નાખવા કેન્યાની ચા ફેક્ટરીઝને જણાવ્યું છે. સરકારે કહ્યું છે કે આનાથી નાના એકમોને ગ્રાહકોને નામા મળવાના બદલે વધારાનો નાણાકીય બોજ ઉપાડવો પડે છે. યુકેમાં...
પ.પૂ. મોરારિબાપુ અને તેમની વ્યાસપીઠ સાથે સાડા પાંચ દાયકા જેટલા દીર્ઘ સમયથી જોડાયેલા, કેન્યામાં વસતા સાધક શ્રોતા બબીભાઈનું અવસાન થયું છે. આ એ જ બબીભાઈ છે જેઓ વિદેશમાં બાપુની વ્યાસપીઠના પહેલાં યજમાન બનવાનું સદભાગ્ય પામ્યા હતા.
પશ્ચિમ આફ્રિકાના નાઇજીરિયામાં એક રહસ્યમય બીમારીને કારણે ૧૮ લોકોનાં મોત થયાં છે.
ગાંધીજીએ જ્યાં અન્યાયની વિરુદ્ધ સૌપ્રથમ વખત સત્યાગ્રહની શરૂઆત કરી હતી તે દક્ષિણ આફ્રિકામાં સોમવારે તેમના સન્માનમાં અંદાજે ત્રણ હજાર લોકોની એક વિશાળ રેલી યોજાઇ હતી.
દક્ષિણ આફ્રિકામાં ગત સપ્તાહે બ્રિટિશ ગુલામીનું પ્રતીક રહેલી મૂર્તિઓને હટાવવાની અને તેના ઉપર હુમલા થયા છે.
દક્ષિણ આફ્રિકામાં વિરોધને પ્રગટ કરવા માટે કેટલાક યુવકોએ ગાંધીજીનાં સ્મારકને જ નિશાન બનાવ્યું હતું.
નૈરોબીઃ નોર્થ-ઇસ્ટ કેન્યામાં બીજી એપ્રિલે ચાર આતંકવાદીઓએ ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં ઘુસી જઇને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા...
ઉત્તર પૂર્વીય કેન્યામાં ચાર બંદુકધારીએ કોલેજના કેમ્પસમાં ધુસીને ફાઇરિંગ કરીને ઓછામાં ઓછા ૧૪૭ લોકોની હત્યા કરી છે.
નાઈજીરીયાના પૂર્વ સેના શાસક, મોહમ્મદ બુહારીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે.
દક્ષિણ આફ્રિકામાં રહેતી ભારતીય મૂળની લેખિકાને હંમેશા વિવાદમાં રહેતા જાણીતા લેખક સલમાન રશ્દીની પ્રશંસા કરવી ભારે પડી છે.
ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકનને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.