
કોરોના મહામારીમાં ધાર્મિક સંપ્રદાયો પણ વેક્સિનેશન પ્રોગ્રામ સહિત કોવિડ ગાઇડ લાઇનની જનજાગૃતિમાં જોડાઇ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે.
‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

કોરોના મહામારીમાં ધાર્મિક સંપ્રદાયો પણ વેક્સિનેશન પ્રોગ્રામ સહિત કોવિડ ગાઇડ લાઇનની જનજાગૃતિમાં જોડાઇ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે.

કોરોનાને કારણે ૧૨ દિવસ સુધી આઇસીયુમાં, ૧૭ દિવસ વોર્ડમાં રહેવું પડે અને ૩ મહિના સુધી ઘરે દિવસ-રાત, ૨૪ કલાક ઓક્સિજન લેવો પડે તો દર્દીની શું હાલત થાય? આ વિચાર...
જિલ્લામાં ૫૦૦ થી વધુ મગરો વસે છે જેમાંથી સોજિત્રા તાલુકાનાં તળાવોમાં ૩૦૦ થી વધુ મગરો છે. મહત્ત્વની વાત એ છે કે આ મગરો અહિંસક છે, કેમ કે આ મગરે કયારેય કોઇ હુમલા કર્યા નથી.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, ત્યારે વડોદરાની સ્થિતિ પણ દિન-પ્રતિદિન ચિંતાજનક બનતી જાય છે. વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારસંભાળ માટે ૫૦ લાખ રૂપિયાના ખર્ચે ખરીદવામાં...
પેટલાદ તાલુકાના બાંધણી ગામની જમીન પર કબ્જો કરી બાનાખત બનાવી ૪૦.૪૦ લાખ રૂપિયા આપવાની વાત કરી માત્ર દોઢ લાખ રૂપિયા આપી બાકીના રૂપિયા નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી જમીન પચાવી પાડતા આ બનાવ અંગે મહેળાવ પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો...

રાજ્યભરમાં કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યું છે. મોટાભાગના લોકો બેદરકારી દાખવે છે. ત્યારે બેજવાબદાર નાગરિકો અને બેદરકાર વ્યાવસાયિકોને રાહ ચીંધે તેવો બોરસદનો...
કોરોનમાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિઓમાંથી સોના-ચાદીની ચિજવસ્તુઓ શોધવા માટે વિશ્વામિત્રી નદીના ઘાટ ઉપર હવે શ્રમજીવીઓની કતારો લાગી રહી છે. કોઇ વસ્તુ મળી આવે અને આવનારા દિવસો ભૂખમરામાં ટૂંકા થાય તેવી આશાએ શ્રમજીવીઓ અસ્થિઓના વિશ્વામિત્રી નદીમાં...
પંચમહાલ જિલ્લાની ખાલી પડેલી મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શનિવારે યોજાયું હતું. કોરોના મહામારીના સમયમાં યોજાયેલી ચૂંટણીમાં ૪૨.૬૦ ટકા મતદાન નોંધાયું હતું.

કોરોના મહામારીમાં ધાર્મિક સંપ્રદાયો પણ વેક્સિનેશન પ્રોગ્રામ સહિત કોવિડ ગાઈડલાઈનની જનજાગૃત્તિમાં જોડાઈ અગત્યનો ભાગ ભજવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ...

કોરોનાની સારવારમાં મહત્વના ગણાતા રેમડેસિવિરની અછત વચ્ચે મેડિકલ માફિયાઓ એક્સપાયરી ડેટ બદલીને નવું લેબલ લગાડી દર્દીઓના જીવ સાથે જોખમ સર્જી રહ્યા હોવાની રજૂઆતને...