
સોજિત્રાઃ દુનિયામાં કોરોના હજુ અકળ ગતિએ કાળો કેર વર્તાવી રહ્યો છે. તેના નિત નવા વેરીએન્ટ માનવજાત માટે જોખમી બની રહ્યા છે. કોરોના સામે રસી સંશોધનમાં અગ્રણી...
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી.
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
સોજિત્રાઃ દુનિયામાં કોરોના હજુ અકળ ગતિએ કાળો કેર વર્તાવી રહ્યો છે. તેના નિત નવા વેરીએન્ટ માનવજાત માટે જોખમી બની રહ્યા છે. કોરોના સામે રસી સંશોધનમાં અગ્રણી...
વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો માટે ફરી એક વાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મોઝામ્બિકમાં એક ગુજરાતી વેપારીનું ચાલુ બિઝનેશ મીટીંગે અપહરણ કરવામાં આવ્યુ છે. આ અંગેનો વીડિયો સામે આવ્યો છે જેમાં ગુજરાતી વેપારીનું ચાલુ મીટીંગે અપહરણ થતું હોવાનું...
જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં રાજપીપળાના જોશી પરિવારના સભ્યો માંડ માંડ બચ્યા હતા. આ પરિવારે એક સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું...
નવી દિલ્હીમાં સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શાંતિ સમયનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમ વિશિષ્ટ સેવા...
કોવિડ-૧૯ મહામારીની બીજી લહેર બાદ હવે મેડિકલ ટુરિઝમ એટલે કે તબીબી સારવાર માટે વિદેશથી આવતા દર્દીઓને ભારતમાં સારવાર લેવા માટે પરવાનગી અપાય છે. બાંગ્લાદેશ,...
લંડનમાં ‘મંદિર’ નામની રેસ્ટોરન્ટ ચલાવી સેંકડો લોકોને શાકાહારી બનાવનારા રમેશ પટેલ ‘પ્રેમોર્મિ'નું દશેરા - ૧૫ ઓક્ટોબરે સવારે શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે...
અનલોકમાં બાગ-બગીચાઓ શરૂ કરવાના પહેલાં જ દિવસે કમાટીબાગમાં સવારે કસરત કરી રહેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.
ફૂલ ગયું પણ ફોરમ રહી. ધૂપસળી રાખ બની પણ એની મહેંકથી વાતાવરણમાં પ્રસરેલી સુવાસ લાંબો સમય પ્રસન્નતા રેલાવતી રહે છે એવું જ થયું. તાજેતરમાં ૮૨ વર્ષની વયે અવસાન...
નીપાબેન પટેલે ગ્રામીણ વિસ્તારની તકોથી વંચિત બાળકીઓ માટે શરૂ કરેલા મિશનના આજે નવતર પરિણામો મળી રહ્યા છે. નીપાબેન અને તેમનું નિવેદિતા ફાઉન્ડેશન ૧૩૦ શાળાઓમાં...
મ્યુનિ. તંત્ર દ્વારા બાપ્સ, અટલાદરાના યજ્ઞપુરૂષ સભા સ્થળ ખાતે ૫૦૦ પથારીની સમર્પિત કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો પ્રથમ તબક્કો કાર્યરત થયો છે.