વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે રવિવારે નવી રચાયેલી સખાવતી સંસ્થા ધ ચારુસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ (CEHT)નો શુભારંભ કરાયો હતો. આ ટ્રસ્ટ મધ્ય ગુજરાતમાં...

ભારતના પ્રથમ ગે પ્રિન્સ રાજપીપળાના માનવેન્દ્રસિંહ ગોહિલે તેમના વર્ષોજૂના પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે અમેરિકામાં ઓહાયો સ્ટેટના કોલંબસ શહેરના એક ચર્ચમાં...

વિશ્વવિખ્યાત ચારુસેટ કેમ્પસના બે મેગા પ્રોજેકટ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ) અને વર્લ્ડ ક્લાસ મલ્ટી-સ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલ...

શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ-ચાંગા સંચાલિત સ્વ. લલિતાબા વિઠ્ઠલભાઈ પટેલ (રામોલ/મુંબઈ) પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું ઉદઘાટન 24મી જૂન દાતા...

ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જીનિયર ભીખુભાઇ પટેલના માર્ગદર્શનમાં સંસ્થાના 75મા સ્થાપના દિનની...

અમદાવાદમાં જન્મેલી અને દમણમાં ઉછરેલી શમાબિંદુ 11 જૂન એટલે કે શનિવારે સપ્તપદીના ફેરા ફરશે. કોઇ ઊંમરલાયક યુવતી મનના માણીગર સાથે લગ્નબંધને બંધાય તેમાં કોઇને...

હૈયે જો હામ હોય અને મહેનત કરી છૂટવાની તૈયારી હોય તો વ્યક્તિ પોતાનું લક્ષ્ય હાંસલ કરી જ શકે છે, પછી ભલેને તે ગમેતેટલું ઊંચું કેમ ન હોય. વિનીતા સિંહ પણ આવું...

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા શાનદાર પદ્મ એવોર્ડ સમારંભમાં રાષ્ટ્રપિત રામનાથ કોવિંદના હસ્તે પદ્મભૂષણ સન્માન સ્વીકારતા ભક્તિ નિકેતન આશ્રમ -...

રવિવારે યોજાયેલા ઝાકઝમાળભર્યા સમારોહમાં ઓસ્કર એવોર્ડથી સન્માનિત દિગ્ગજોની યાદી પર નજર ફેરવશો તો એક ગુજરાતી નામ ઊડીને આંખે વળગશે. આ નામ એટલે જોસેફ મોનિશ...

સોજિત્રાઃ દુનિયામાં કોરોના હજુ અકળ ગતિએ કાળો કેર વર્તાવી રહ્યો છે. તેના નિત નવા વેરીએન્ટ માનવજાત માટે જોખમી બની રહ્યા છે. કોરોના સામે રસી સંશોધનમાં અગ્રણી...



to the free, weekly Gujarat Samachar email newsletter