વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

ડાકોરમાં રણછોડરાયજીનો 253મો પાટોત્સવ ઊજવાયો

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરનો 253મો પાટોત્સવ મહા વદ પાંચમ - 29 ફેબ્રુઆરીના રોજ ધામધૂમ અને આસ્થાભેર ઊજવાયો હતો. 

વડોદરા શહેરના સૂરસાગર ખાતે ભગવાન સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફૂટ ઉંચી મૂર્તિને સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરીનો મહાશિવરાત્રીના પવિત્ર દિનથી પ્રારંભ થયો છે. મુખ્ય પ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા તેમજ...

વડોદરા શહેરના સમા વિસ્તારના સોની પરિવારના બહુચર્ચિત સામુહિક આપઘાત કેસમાં ઘરમાંથી ગુપ્ત ધન કાઢવાની વિધિના નામે પરિવાર પાસેથી રૂ. ૩૨.૮૫ લાખ પડાવનાર ૯ પૈકીના બે લેભાગુ જ્યોતિષીને સમા પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધા છે. ભાવિન સોનીએ આપેલા નિવેદનમાં નવ...

પ્રસિદ્વ યાત્રાધામ ડાકોરમાં પૂનમનો અનોખો મહિમા છે. પૂનમના દર્શન માટે અમદાવાદ, વડોદરા સહિતના રાજ્યભરમાંથી અઢીની ત્રણ લાખ યાત્રાળુઓ પગપાળા પહોંચતા હોય છે....

વિશ્વના સ્ટીલ ઉદ્યોગના અગ્રણી બિઝનેસમેન લક્ષ્મી નિવાસ મિત્તલે ગયા શનિવારે ગુજરાતની મુલાકાત લીધી હતી. આ પછી સાંજના સમયે તેમણે ગુજરાતની એક દિવસની મુલાકાતે...

ચાંગાસ્થિત NABH પ્રમાણિત વિખ્યાત મલ્ટી-સ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલમાં તાજેતરમાં એક દર્દીને ભાનમાં જ રાખીને મગજનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

સંસ્કારનગરીની ઓળખ ધરાવતા વડોદરામાં અંધશ્રદ્ધામાં ઓતપ્રોત લોકોની આંખ ઉઘાડી નાંખે તેવો કરુણ કિસ્સો નોંધાયો છે. શહેરના ન્યૂ સમારોડ પર આવેલી સ્વાતિ સોસાયટીમાં...

ચરોતર પ્રદેશના વતની અક્ષર પટેલે તેની કારકિર્દીની પહેલી જ ટેસ્ટમાં ઝમકદાર દેખાવ કરતાં એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપીને ટીમ ઇંડિયાના વિજયમાં નિર્ણાયક યોગદાન...

ચકલાસીમાં પ્રણામીનગરમાં રહેતા કાંતિભાઇ બુધાભાઇ વાઘેલા સગીર વયની પ્રેમિકાને ૩૧મી ઓગસ્ટ ૧૯૮૫માં ભગાડી ગયા હતા. તેઓએ સગીરા સાથે લગ્ન કરીને સંસાર વસાવ્યો હતો. બંનેને સંતાનમાં બે દીકરીઓ પણ થઈ અને દીકરીઓને લગ્ન કરીને સાસરે પણ વળાવી છે. એકાએક ચકલાસી...

વડોદરા શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદી જાણે મગરોનું ઘર છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં રહેતા મગરોની વસતીમાં ભારે વધારો નોંધાયો છે. લોકડાઉન લાગુ થયા...

હવે સમગ્ર ગુજરાતભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જનજીવન હવે સામાન્ય થઈ રહ્યું છે. કોરોનાને કારણે બંધ થયેલા અનેક ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો...



to the free, weekly Gujarat Samachar email newsletter