વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

ડાકોરમાં રણછોડરાયજીનો 253મો પાટોત્સવ ઊજવાયો

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરનો 253મો પાટોત્સવ મહા વદ પાંચમ - 29 ફેબ્રુઆરીના રોજ ધામધૂમ અને આસ્થાભેર ઊજવાયો હતો. 

એલેમ્બિક ફર્માસ્યુટિકલ્સની રિસર્ચ ફર્મ રાઇઝેન ફર્માસ્યુટિકલ્સ એજી દ્વારા કેન્સરની નવા દવા અંગે સંશોધન ચાલી રહ્યું હતું. આ અંગે વધુ સંશોધન યુએસની ટીજી થેરાપેટિક્સ દ્વારા કરાયું હતું. ટીજી થેરાપેટિક્સ દ્વારા તે દવાને મંજૂરી માટે યુએસ એફડીએ સમક્ષ...

બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા ૬ લેન રોડ પર અવરજવર માટે એન્ટ્રી પોઇન્ટ ન હોવાથી ગ્રામજનોએ પ્રવેશ પોઈન્ટ આપવાની માગ સાથે છઠ્ઠીએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે ચક્કાજામ કરતા ગ્રામજનો ઉપર લાઠીચાર્જ કરતાં મામલો બિચક્યો હતો. ડભાસી પાટિયા...

 ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ મૂળ મહેળાવના અને અમેરિકા નિવાસી દાનવીર સ્વ. પનુભાઈબી. પટેલની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી.આ...

ગુજરાત સરકાર રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, રાજ્યની પ્રજામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ તંદુરસ્ત અને વ્યસન મુક્ત સમાજનું...

ચાર દરવાજા વિસ્તારમાં રહેતો ૬૦ વર્ષીય પુત્ર ૭૮ વર્ષની માતાને ૧૦ વર્ષથી વ્હીલચેરમાં બેસાડીને વડોદરાથી ૫૦૦ કિમી દૂર દ્વારકા પગપાળા લઈ જાય છે. ઉપરાંત વડોદરાથી...

મહાપાલિકાના વોર્ડ નં-૯ના સફાઈ કર્મચારીનું સુદામાપુરી હેલ્થ સેન્ટર ખાતે કોરોના વિરોધી રસી લીધા બાદ ગણતરીના કલાકોમાં તાજેતરમાં શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જેથી સયાજી હોસ્પિટલમાં પરિવારજનોએ રસીને કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો...

ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચાંગા સ્થિત ચારુસેટ કેમ્પસના ૨૧મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સિસનું નામાધિદાન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામિડેકલ સાયન્સિસ કરાયું...

પાદરા તાલુકામાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારની સામે ભાજપના ઉમેદવાર દિનેશભાઈ પટેલ ઉર્ફે દિનુમામા હારી ગયા હતા. એ પછી ભાજપના આગેવાને, કોંગ્રેસ દ્વારા જ્ઞાતિવાદ ભડકાવી ચૂંટણીમાં વિજય મેળવી હોવાનો આક્ષેપ કર્યો...

 જન્મજાત શ્વાસોશ્વાસની તકલીફ ધરાવતા માત્ર ૨૮ દિવસનાં બાળકની ૨૨મીએ સર્જરી કરીને તેના ડાબી તરફના ફેફસાંનો એક ભાગ દૂર કરાયો હતો. ખુલ્લા લેકેક્ટોમીમાં છાતીની બાજુમાં ચીરો કરીને ફેફસાંના એક લોબને દૂર કરવાની જટિલ સર્જરી આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં...

પંચમહાલ જિલ્લાના મોરવા હડફના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું લાંબી માંદગી બાદ ૨૨મીએ અવસાન થયું હતું. અમદાવાદમાં સારવાર માટે લઈ જતાં રસ્તામાં તેમનું અવસાન થાયું હતું. ભૂપેન્દ્ર ખાંટના અવસાનને પગલે તેમના વતન વીરણિયામાં પણ શોક વ્યાપી...



to the free, weekly Gujarat Samachar email newsletter