એકતાનગર ભારતનું પ્રથમ ઈ-સિટી બનશે

‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

કોરોના મહામારીની બીજી લહેર ભયાજનક કક્ષાએ પહોંચતા સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી મંદીરના દ્વાર મંદિર ટ્રસ્ટે  ભક્તોના દર્શનાર્થે...

જિલ્લાના સોજિત્રા તાલુકાના નાનકડા મલાતજ ગામમાં લોકો સ્વયંભૂ લોકડાઉન રાખ્યું છે. મળતી વિગતો મુજબ કોરોનાના શંકાસ્પદ દર્દીઓની વધતી સંખ્યાને લઈ ગામલોકોએ લોકડાઉનનો સ્વૈચ્છિક નિર્ણય લીધો હતો.

ખંભાતના ખારોપાટ કુમાર ફળિયામાં રહેતા રાજેશકુમાર પટેલના ઘરમાં ગેરકાયદે છુપાવી રાખેલા રોકડા રૂ. ૩.૨૫ કરોડ આણંદ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપે (એસઓજી) જપ્ત કર્યા છે.

શાયર શ્રી ખલીલ ધનતેજવીએ ૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ સંસ્કાર નગરી વડોદરા ખાતે ૮૫ વર્ષની વયે અંતિમ વિદાય લેતા સાહિત્ય વર્તુળ અને એમના વિશાળ ચાહક વર્ગમાં સન્નાટો...

વડોદરા શહેરના જાગૃત નાગરિકો દવારા તાજેતરમાં કામનાથ મહાદેવ મંદિરના ઓવારા સાફ કરવામાં આવતા ૭૦૦ વર્ષ જૂની ગુફાઓ સાથે મીઠા પાણીનુ ઝરણું મળી આવ્યું હતું.  વડોદરાના...

વડોદરા શહેરના સૂરસાગર ખાતે ભગવાન સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફૂટ ઉંચી મૂર્તિને સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરીનો મહાશિવરાત્રીના પવિત્ર દિનથી પ્રારંભ થયો છે. મુખ્ય પ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા તેમજ...

વડોદરા શહેરના સમા વિસ્તારના સોની પરિવારના બહુચર્ચિત સામુહિક આપઘાત કેસમાં ઘરમાંથી ગુપ્ત ધન કાઢવાની વિધિના નામે પરિવાર પાસેથી રૂ. ૩૨.૮૫ લાખ પડાવનાર ૯ પૈકીના બે લેભાગુ જ્યોતિષીને સમા પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધા છે. ભાવિન સોનીએ આપેલા નિવેદનમાં નવ...

પ્રસિદ્વ યાત્રાધામ ડાકોરમાં પૂનમનો અનોખો મહિમા છે. પૂનમના દર્શન માટે અમદાવાદ, વડોદરા સહિતના રાજ્યભરમાંથી અઢીની ત્રણ લાખ યાત્રાળુઓ પગપાળા પહોંચતા હોય છે....

વિશ્વના સ્ટીલ ઉદ્યોગના અગ્રણી બિઝનેસમેન લક્ષ્મી નિવાસ મિત્તલે ગયા શનિવારે ગુજરાતની મુલાકાત લીધી હતી. આ પછી સાંજના સમયે તેમણે ગુજરાતની એક દિવસની મુલાકાતે...

ચાંગાસ્થિત NABH પ્રમાણિત વિખ્યાત મલ્ટી-સ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલમાં તાજેતરમાં એક દર્દીને ભાનમાં જ રાખીને મગજનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter