દેશની સૌથી ઝડપી અને આધુનિક ટ્રેન ‘વંદે ભારત’ વેસ્ટર્ન રેલવેમાં મુંબઈથી પૂણે, નાસિક અને વડોદરા વચ્ચે દોડાવવા રેલવે બોર્ડના સભ્ય દ્વારા છઠ્ઠીએ મુંબઈ ખાતે જાહેરાત કરાઈ છે. એક સપ્તાહમાં ટ્રેનનો ટ્રાયલ શરૂ થશે. વડોદરાથી એકમાત્ર વડોદરા એક્સપ્રેસ...
‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
દેશની સૌથી ઝડપી અને આધુનિક ટ્રેન ‘વંદે ભારત’ વેસ્ટર્ન રેલવેમાં મુંબઈથી પૂણે, નાસિક અને વડોદરા વચ્ચે દોડાવવા રેલવે બોર્ડના સભ્ય દ્વારા છઠ્ઠીએ મુંબઈ ખાતે જાહેરાત કરાઈ છે. એક સપ્તાહમાં ટ્રેનનો ટ્રાયલ શરૂ થશે. વડોદરાથી એકમાત્ર વડોદરા એક્સપ્રેસ...
બોરસદ તાલુકાના ભાદરણ-ગંભીરા માર્ગ પર ઇંગ્લાવડી પાસે પાંચમીએ સાંજે બોરસદથી કિંખલોડ તરફ જતી બસે ખેડાસા દૂધ મંડળીના સેક્રેટરી મનુભાઈ સોલંકીની કાર અડફેટે લેતાં આ અકસ્માતમાં મનુભાઈનું ઘટનાસ્થળે મોત થયું.

સુભાનપુરા વિસ્તારમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ પતિ અને બંને પગે દિવ્યાંગ પત્ની એકબીજાને પોતાના પૂરક ગણે છે. ચેતન સાગર અંધ છે તો તેમનાં પત્ની પ્રકૃતિને બંને પગે...

પાણીગેટ પાણીની ટાંકી પાછળની ઓમનગર સોસાયટીમાં રહેતી માયુષી ભગત ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી. છેલ્લા એક મહિનાથી માયુષી અમેરિકાના જર્સીસિટીમાંથી રહસ્યમય...
કોંગ્રેસમાં પરેશ ધાનાણી સામે જે ચૂંટણી લડે તે હારે તેવી અમરેલીમાં બંધાયેલી ધારણા છેવટે અમરેલીમાં જ ધૂળધાણી થઈ ગઈ છે. ભાજપના પરસોત્તમ રૂપાલા, દિલિપ સંઘાણી અને છેલ્લે બાવકુ ઉંધાડને હરાવનારા વિપક્ષના નેતા પરેશ ધાનાણીને અમરેલીમાં હરાવીને ભાજપના...
દાહોદમાં ફરી ધર્માંતરણના મામલે ડખો થયો હોવાનું પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. દાહોદ તાલુકાના જૂનાપાણી ગામમાં રહેતા નરેશભાઈ માવી ઘરે હતાં ત્યારે ગામનાં જ દિલીપ મથુર ડામોર તેમજ અન્ય બે અજાણ્યા યુવકો ૧૯મીએ તેમના ઘરે આવ્યા હતાં. ત્રણેએ તું...
લોકસભાની ચૂંટણી દરમિયાન ૨૩મી એપ્રિલે તારીખે આણંદ બેઠકના ધર્મજ ગામના બુથ નંબર ૮ પર બોગસ વોટિંગની ફરિયાદ ઊઠી હતી. જેના પગલે ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું અને ૧૨ તારીખે પુનઃ મતદાન યોજાયું હતું. ૧૨મી મેએ સરેરાશ ૭૮.૮ ટકા મતદાન થયું હતું. પુનઃ મતદાન...
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરના નડિયાદ નજીક હઠીપુર નાળા પાસે દસમીએ સવારે એક સ્વિફ્ટ કાર પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર રાજસ્થાનની ચાર વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એક ઈજાગ્રસ્તને અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. મુસાફરો મુંબઈથી...

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ અને કેન્દ્ર સરકારના નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ વચ્ચે તાજેતરમાં જ એમઓયુ થયો છે. આ એમઓયુ અંતર્ગત...
વડોદરા નજીક આવેલા અને મહીસાગર જિલ્લામાં અજનવા ગામમાં એક વ્યક્તિ સાપને બટકું ભરી લીધું. જો કે બાદમાં સાપને બટકું ભરનાર આ વ્યક્તિનું મોત નીપજ્યું. પર્વત ગાલા બારિયા નામના ૭૦ વર્ષની વૃદ્ધ વ્યક્તિ પોતાના ખેતરમાં કામ કરી રહી હતી તે સમયે જ ઝેરીલા...