કોંગ્રેસમાં પરેશ ધાનાણી સામે જે ચૂંટણી લડે તે હારે તેવી અમરેલીમાં બંધાયેલી ધારણા છેવટે અમરેલીમાં જ ધૂળધાણી થઈ ગઈ છે. ભાજપના પરસોત્તમ રૂપાલા, દિલિપ સંઘાણી અને છેલ્લે બાવકુ ઉંધાડને હરાવનારા વિપક્ષના નેતા પરેશ ધાનાણીને અમરેલીમાં હરાવીને ભાજપના...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.
કોંગ્રેસમાં પરેશ ધાનાણી સામે જે ચૂંટણી લડે તે હારે તેવી અમરેલીમાં બંધાયેલી ધારણા છેવટે અમરેલીમાં જ ધૂળધાણી થઈ ગઈ છે. ભાજપના પરસોત્તમ રૂપાલા, દિલિપ સંઘાણી અને છેલ્લે બાવકુ ઉંધાડને હરાવનારા વિપક્ષના નેતા પરેશ ધાનાણીને અમરેલીમાં હરાવીને ભાજપના...
દાહોદમાં ફરી ધર્માંતરણના મામલે ડખો થયો હોવાનું પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. દાહોદ તાલુકાના જૂનાપાણી ગામમાં રહેતા નરેશભાઈ માવી ઘરે હતાં ત્યારે ગામનાં જ દિલીપ મથુર ડામોર તેમજ અન્ય બે અજાણ્યા યુવકો ૧૯મીએ તેમના ઘરે આવ્યા હતાં. ત્રણેએ તું...
લોકસભાની ચૂંટણી દરમિયાન ૨૩મી એપ્રિલે તારીખે આણંદ બેઠકના ધર્મજ ગામના બુથ નંબર ૮ પર બોગસ વોટિંગની ફરિયાદ ઊઠી હતી. જેના પગલે ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું અને ૧૨ તારીખે પુનઃ મતદાન યોજાયું હતું. ૧૨મી મેએ સરેરાશ ૭૮.૮ ટકા મતદાન થયું હતું. પુનઃ મતદાન...
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરના નડિયાદ નજીક હઠીપુર નાળા પાસે દસમીએ સવારે એક સ્વિફ્ટ કાર પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર રાજસ્થાનની ચાર વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એક ઈજાગ્રસ્તને અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. મુસાફરો મુંબઈથી...

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ અને કેન્દ્ર સરકારના નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ વચ્ચે તાજેતરમાં જ એમઓયુ થયો છે. આ એમઓયુ અંતર્ગત...
વડોદરા નજીક આવેલા અને મહીસાગર જિલ્લામાં અજનવા ગામમાં એક વ્યક્તિ સાપને બટકું ભરી લીધું. જો કે બાદમાં સાપને બટકું ભરનાર આ વ્યક્તિનું મોત નીપજ્યું. પર્વત ગાલા બારિયા નામના ૭૦ વર્ષની વૃદ્ધ વ્યક્તિ પોતાના ખેતરમાં કામ કરી રહી હતી તે સમયે જ ઝેરીલા...

મોડેલ અને એક્ટ્રેસ પ્રાચી મૌર્યની હત્યા પછી તેના પૂર્વ પ્રેમી વસીમ અરહાનની પોલીસે ધરપકડ કરી હતી. પ્રાચી વસીમને ટ્યુશન આપતી હતી. તેમાંથી બંનેને પ્રેમ થયો...

ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળનો રજત મહોત્સવ ચારુસેટ કેમ્પસમાં ૧૧મી એપ્રિલે ઉજવાયો હતો. આ સમારંભમાં ‘નિરમા ગ્રૂપ’ના ચેરમેન પદ્મશ્રી કરસનભાઇ પટેલ,...
અમેરિકન નાગરિકોને લોન અપાવવાના બહાને ડોલરમાં પ્રોસેસિંગ ફી વસૂલી છેતરપિંડી કરી ક્રિપ્ટો કરન્સી પેમેન્ટ મેળવનારા દ્વારા ચાલતું કોલસેન્ટર અલકાપુરીના નિસર્ગ ડુપ્લેક્ષમાંથી પકડાયું છે. સયાજીગંજ પોલીસે મનિષ પ્રહલાદભાઇ ખાતી (મકરપુરા) સહિત આરોપીઓના...
દક્ષિણ અને મધ્ય ગુજરાતને આવરી લેતાં સંક્ષિપ્ત સમાચાર