અમેરિકન નાગરિકોને લોન અપાવવાના બહાને ડોલરમાં પ્રોસેસિંગ ફી વસૂલી છેતરપિંડી કરી ક્રિપ્ટો કરન્સી પેમેન્ટ મેળવનારા દ્વારા ચાલતું કોલસેન્ટર અલકાપુરીના નિસર્ગ ડુપ્લેક્ષમાંથી પકડાયું છે. સયાજીગંજ પોલીસે મનિષ પ્રહલાદભાઇ ખાતી (મકરપુરા) સહિત આરોપીઓના...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.
અમેરિકન નાગરિકોને લોન અપાવવાના બહાને ડોલરમાં પ્રોસેસિંગ ફી વસૂલી છેતરપિંડી કરી ક્રિપ્ટો કરન્સી પેમેન્ટ મેળવનારા દ્વારા ચાલતું કોલસેન્ટર અલકાપુરીના નિસર્ગ ડુપ્લેક્ષમાંથી પકડાયું છે. સયાજીગંજ પોલીસે મનિષ પ્રહલાદભાઇ ખાતી (મકરપુરા) સહિત આરોપીઓના...
દક્ષિણ અને મધ્ય ગુજરાતને આવરી લેતાં સંક્ષિપ્ત સમાચાર
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વડોદરા શુગર ફેક્ટરીના સ્થાપક જગદીશ પટેલના જીવનના ૭૫ વર્ષ પૂરા થતાં ૧૫ એપ્રિલના રોજ છાણીના સપ્તપદી લોન ખાતે સ્નેહ મિલન...
એકલબારા દરગાહ ટ્રસ્ટ દ્વારા કરજણના પીંગલવાડા ગામે નવનિર્મિત ગૌશાળાનું છઠ્ઠીએ મોરારિબાપુના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે મોરારિબાપુએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મૌલાનાએ જે કુરાન શરીફની આયાતો પઢી અને ત્યારબાદ આદિવાસી સમાજના ભાઈઓએ જે ભજન...
લુણાવાડા નજીક એક પ્રાથમિક શિક્ષકે વાઘને જોઈને તેનો વીડિયો ઉતાર્યો હતો. જેથી રાજ્યના વન વિભાગે નાઈટવિઝન કેમેરા ગોઠવ્યા હતા. આખરે નાઈટવિઝન કેમેરામાં દેખાતાં ગુજરાતના જંગલોમાં વાઘનું આગમન થયું છે તે વાત ખરી ઠરી હતી.
સાઉથ આફ્રિકાના જહોનિસબર્ગમાં આવેલા એક સ્ટોરમાં અશ્વેતોએ લૂંટના ઈરાદે છઠ્ઠી જાન્યુઆરીએ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામના ૨૬ વર્ષીય યુવક રવિકુમાર પટેલ...
ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળની સ્થાપનાના રજતજયંતી વર્ષ નિમિત્તે ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં આવેલી દેવાંગ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ...
મહારાજા સયાજીરાવ યુનિ.ની ટેકનો. ફેકલ્ટીના સેમિનારમાં ઈન્ટરનેટ અને કમ્યુનિકેશનના ક્ષેત્રે ક્રાંતિના સર્જક ફાઈબર ઓપ્ટિકના સહસંશોધક અને અમેરિકાના વૈજ્ઞાનિક પીટર શૂલ્ઝે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ૧૯૬૬માં મેં અને મારી ટીમના...
પુલવામામાં પાકિસ્તાની શેહથી કરાયેલા આતંકી હુમલામાં ૪૪ ભારતીય જવાનો શહીદ થયાની ઘટનાથી આખા દેશમાં આક્રોશ છે. આ સંજોગોમાં પાન મસાલા અને ગુટખાનું ઉત્પાદન કરતી ભારતીય કંપની ‘વિમલ પાન મસાલા’ દ્વારા પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ અપાતાં ‘વિમલ...
પહેલી ફેબ્રુઆરીએ આણંદ એનઆરજી સેન્ટરમાં ‘ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન’ દ્વારા એનઆરજી-એનઆરઆઇ મીટ યોજાઈ હતી. આ સંમેલનના ઇન્ચાર્જ તથા ફાઉન્ડેશનના...