
પાદરા તાલુકાના ચાણસદ ગામના વતની અને જર્મનામાં વસતા સવિતાબહેને અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પોતાની જમીન અર્પણ કરી હોવાના અહેવાલ છે. સવિતાબહેન...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.
પાદરા તાલુકાના ચાણસદ ગામના વતની અને જર્મનામાં વસતા સવિતાબહેને અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પોતાની જમીન અર્પણ કરી હોવાના અહેવાલ છે. સવિતાબહેન...
ભોરદા ગામે ૨૬મી નવેમ્બરે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ રસીલીબહેન તેરસિંગભાઈ રાઠવાનું માથું કાપીને ભોરદા નદીમાં દાટી દીધાનું રંગપુર પોલીસમાં નોંધાયું છે. પોલીસે જણાવ્યું કે, મરનાર મહિલા રસીલીબહેન તેરસિંગભાઈ રાઠવા રહે. ભોરદા પોતાના ઘરે સૂતી હતી. તે...
સાઉદી અરેબિયાના તાબુકમાં આવેલી ‘જે એન્ડ પી લિ.’ કંપનીમાં રોજગારી મેળવવા ગયેલા યુવક સહિત કુલ ૨૦૦ ભારતીય યુવાનો કંપનીના કેમ્પમાં ફસાયા હોવાના અહેવાલ છે. જંબુસર તાલુકાના સારોદ ગામના વતની અને હાલ આમોદમાં સ્થાયી થયેલા પરિવારના યુવક સહિતના લોકોએ સાઉદીની...
મુક્તાનંદ સર્કલ પાસે ૨૭મી નવેમ્બરે એનઆરઆઈ મિત્તલ સરૈયા (ઉં. ૫૧) ભેદી સંજોગોમાં ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. ૨૭મીએ બપોરે પોણા બે વાગે વડોદરાના પૂર્વ...
ગ્લોબલ ગુજરાતી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ‘એનઆરઆઈ સેતુ રત્ન’ એવોર્ડથી વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોનું સન્માન કરાય છે. આ વર્ષે સન્માન સમારોહ વડોદરામાં...
મુંબઈના વકીલ પદ્મશ્રી ઉજ્જવલ નિકમે ૨૪ નવેમ્બરે મીડિયાને કહ્યું કે, મુંબઈ પર આતંકી હુમલાની ઘટનાને સોમવારે એટલે કે ૨૬ નવેમ્બરના રોજ ૧૦ વર્ષ પૂરાં થશે. આ...
તાલુકાના પીપળાતા ગામે બાલગોપાલ ફાઉન્ડેશન (યુકે) દ્વારા નવનિર્મિત થનાર સ્વસ્તિક માધ્યમિક શાળાના પટાંગણમાં ૨૪ નવેમ્બરે ખાતમૂહુર્ત વિધિ યોજાઇ હતી. દાનવીર...
વૈષ્ણવ સંપ્રદાયના પૂ. ઇન્દિરાબેટીજીના અવસાન પછી તેમની માલિકીના મકાનનો સોદો કરવા બદલ પોલીસે બે બહેનોની ધરપકડ કરી હતી. જે પૈકી એક બહેને અદાલતમાં દાવો દાખલ...
લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ચોથીએ યોજાયેલા 'અવધાન' પ્રયોગમાં જૈન સાધ્વી શ્રીકનકરેખાજીએ યાદશક્તિ અને એકચિત્તથી ચમત્કારિક પ્રયોગ કર્યાં હતાં. સાધ્વીજીએ...
સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમાનું સર્જન કરવાનો વિચાર કોને આવેલો? બહુ ઓછા લોકો આ વિશે જાણે છે. ઓગસ્ટ-૨૦૧૦ના અરસામાં રાજ્યના નિવૃત્ત...