વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

ડાકોરમાં રણછોડરાયજીનો 253મો પાટોત્સવ ઊજવાયો

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરનો 253મો પાટોત્સવ મહા વદ પાંચમ - 29 ફેબ્રુઆરીના રોજ ધામધૂમ અને આસ્થાભેર ઊજવાયો હતો. 

વિશ્વમાં એકમાત્ર વડોદરા નેરોગેજ રેલવે લાઇનને હેરિટેજ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. તેથી વડોદરા ડિવિઝનની ગાયકવાડી સ્ટેટની શાન સમાન ૫ નેરોગેજ રેલવે...

અમેરિકાના એટલાન્ટ જ્યોર્જિયા શોપિંગ મોલમાં ખરીદી કરી ઘરે જતી વખતે મોલના પાર્કિંગમાં મૂળ વડોદરાના હરિકૃષ્ણભાઇ મિસ્ત્રીની આફ્રિકન અમેરિકને ફાયરિંગ કરીને...

અનગઢ ગામમાં મહિલા દર્દીઓ સાથે દુષ્કર્મ આચરનારા ડોકટર પ્રતીક જોષી સામે એક મહિલાએ આગળ આવીને નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સારવાર માટે ડો. પ્રતીક જોષી પાસે ગઇ ત્યારે ડો. પ્રતીકે તેને કોઇ ગોળી...

વડોદરામાં યોજાયેલી ચિંતન શિબિર અંતર્ગત વડસર લેન્ડફીલ સાઇટમાં કચરાના ઢગલા પર બનેલા બગીચાનું લોકાર્પણ કરતી વખતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે...

ભારત સરકારના બેટી પઢાવો, બેટી બચાવો અભિયાનને વડોદરા શહેરની યુવતી શિક્ષણ દાતાઓની મધ્યસ્થ બનીને આ વર્ષે શહેરની ૧૦૭ શાળાઓની ૧૦ હજાર વિદ્યાર્થિનીઓની રૂ. ૧...

ખેડા જિલ્લાના ધર્મજમાં આવેલા જૈન મંદિરે મુંબઈથી દર્શન કરવા આવતા  શાહ અને ભાખરીયા પરિવારના છ સદસ્યોને વડોદરા શહેર ગોલ્ડન ચોકડી નજીક બીજી જૂને વહેલી સવારે અકસ્માત નડતાં પરિવારના ચાર સદસ્યોનાં મૃત્યુ થયાં છે. 

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ખેડા જીલ્લાના મઘરોલ ગામને દત્તક લીધું હતું. મઘરોલમાં વિવિધ વિકાસના કામો માટે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ...

કચ્છના માધાપર, બળદિયા અને કેરા સહિત લેવા પટેલ ચોવીસીના ગામોના બેંકિંગ સેક્ટરમાં કેન્યા દેશે પોતાના ટેક્સ રેસિડેન્ટ નાગરિકો માટે જાહેર કરેલી કરમાફી યોજનાનાં કારણે અબજોની થાપણો તબદીલ થવાની ભીતિથી ખળભળાટ મચ્યો છે. જોકે હજી કેટલી રકમ તબદીલ થશે તે...

હરણીરોડ પર પોતાના ઘરે આવેલા એનઆરઆઈ વૃદ્ધનું બંધ ઘરમાં હાર્ટએટેકના કારણે મોત થયું હતું. આ બનાવની હરણી પોલીસને જાણ કરાતાં પોલીસે દરવાજો તોડી તપાસ કરી હતી. એનઆરઆઈ વૃદ્ધે ૨૫ તોલાથી વધુ સોનાના દાગીના પહેર્યાં હોઈ પોલીસે મૃતદેહને ઘરમાં દિવસભર સાચવ્યો...

ચારુતર વિદ્યામંડળના પૂર્વ ચેરમેન અને ખેડૂતપુત્ર ડો. સી. એલ. પટેલનું રવિવારે વહેલી સવારે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી પથારીવશ હતા અને સારવાર ચાલતી હતી....



to the free, weekly Gujarat Samachar email newsletter