
સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમાનું સર્જન કરવાનો વિચાર કોને આવેલો? બહુ ઓછા લોકો આ વિશે જાણે છે. ઓગસ્ટ-૨૦૧૦ના અરસામાં રાજ્યના નિવૃત્ત...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમાનું સર્જન કરવાનો વિચાર કોને આવેલો? બહુ ઓછા લોકો આ વિશે જાણે છે. ઓગસ્ટ-૨૦૧૦ના અરસામાં રાજ્યના નિવૃત્ત...

બ્રોન્ઝથી સજાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનો રંગ ૧૦૦ વર્ષ બાદ અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જેવો (ગ્રિન પેટિના) થઇ જશે....

સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આણંદ અને વડોદરાથી સરદાર પટેલના બૃહદ કુટુંબના ૩૭ સભ્યો હાજર રહ્યા...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પગલે વિશ્વના નક્શામાં નર્મદા જિલ્લો ચમકી ગયો છે. આ પ્રતિમાના પગલે પગલે નર્મદા જિલ્લાનો તો ભરપૂર વિકાસ થશે જ સાથોસાથ વડોદરા, ભરૂચ અને...

દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ કદની અને વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું સરદાર જયંતીએ ૩૧ ઓક્ટોબરે વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન...

જંબુસરના પરિવારની મીનાક્ષી વાળંદે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ પછી તાજેતરમાં પુત્રીને જન્મ આપ્યો છે. ૩૨ સપ્તાહની પ્રેગ્નેન્સી સાથે ૧૭-૧૮ ઓક્ટોબરની મધ્ય રાત્રિએ...

વડોદરાના અને અમેરિકામાં વસતા ખગોળ વિજ્ઞાની કરણ જાની તાજેતરમાં અમેરિકામાં એક ગરબાના કાર્યક્રમમાં ગયા હતા. જોકે કરણને આ કાર્યક્રમમાંથી એવું કહીને હાંકી કાઢવામાં...

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પૂ. ઇન્દિરાબેટીજી (જીજી)ની કરોડોની સંપત્તિ માટે ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરામાં માંજલપુરમાં...
વડોદરાઃ રૂ. ૫,૪૦૦ કરોડના બેંક લોન કૌભાડમાં વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેક કંપની સામે દેવાળિયાની પ્રક્રિયા બેંકો દ્વારા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન સ્ટર્લિંગના સંચાલકો દ્વારા બેંકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને બેંકોના બાકી લેણા પૈકી રૂ. ૩,૦૦૦...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૩૦મી સપ્ટેમ્બરે આણંદના મોગરમાં અમૂલ ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં ગાંધીજી જ્યાં ભણ્યા...