એકતાનગર ભારતનું પ્રથમ ઈ-સિટી બનશે

‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

પુલવામામાં પાકિસ્તાની શેહથી કરાયેલા આતંકી હુમલામાં ૪૪ ભારતીય જવાનો શહીદ થયાની ઘટનાથી આખા દેશમાં આક્રોશ છે. આ સંજોગોમાં પાન મસાલા અને ગુટખાનું ઉત્પાદન કરતી ભારતીય કંપની ‘વિમલ પાન મસાલા’ દ્વારા પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ અપાતાં ‘વિમલ...

પહેલી ફેબ્રુઆરીએ આણંદ એનઆરજી સેન્ટરમાં ‘ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન’ દ્વારા એનઆરજી-એનઆરઆઇ મીટ યોજાઈ હતી. આ સંમેલનના ઇન્ચાર્જ તથા ફાઉન્ડેશનના...

કરમસદમાં શ્રીકૃષ્ણ હોસ્પિટલ - વેમેડ ક્રિટિકલ કેર સેન્ટરનું શાંતા ફાઉન્ડેશન લંડનસ્થિત ટ્રસ્ટીઓ વિજયભાઈ પટેલ અને ભીખુભાઈ પટેલના હસ્તે ૨૪ જાન્યુઆરીએ વિધિવત...

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ)માં ૧૨મી જાન્યુઆરીએ આઠમો પદવીદાન સમારોહ યોજાયો હતો. પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણના શિલ્પી ‘ન્યુક્લિઅર...

શહેરના વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બંધ દવાખાના પાસે ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણને દિવસે લોકો મકરસંક્રાતિનો તહેવાર ઉજવી રહ્યા હતાં ત્યારે હાઈપ્રોફાઈલ નબીરાઓ દારૂની જિયાફત ઉડાવતા પકડી લેવામાં આવ્યા હતા. આઠ મહિલાઓ સહિત કુલ ૨૦ જણને પકડાયા હતા....

રૂ. ૮૧૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની એક અદાલતે ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેકના ૪ ડાયરેક્ટર વિરુદ્ધ ઓપન એન્ડેડ નોન બેલેબલ વોરંટ ઇશ્યુ કર્યું છે. જેમની સામે આ વોરંટ ઈશ્યું થયું તેમાં નીતિન જયંતીલાલ સાંડેસરા, ચેતનકુમાર સાંડેસરા...

અમેરિકાના વર્જીન આયલેન્ડમાં પેનાસ જ્વેલરી સ્ટોર ધરાવતા વડોદરાના આધેડ કૈલાશ બનાનીની ચોથીએ હત્યાના અહેવાલ છે. કૈલાશ પરિવાર સાથે વડોદરાના આર. વી. દેસાઇ રોડ...

લાલબાગમાં નિર્મિત વિશ્વની ત્રીજી અને દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું ૧૫મીએ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં...

 બેંક ઓફ બરોડાના રૂ. ૧૯૨ કરોડના ડિફોલ્ટર શ્રી મુક્ત જ્વેલર્સ બરોડા પ્રાઇવેટ લિ.ના સંચાલકોની મિલકતોની આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ ઇ-હરાજી થશે.

ચરોતર છ ગામ પાટીદાર સમાજના અમદાવાદથી મુંબઈ સુધી કાર્યરત વિવિધ ૧૩ ઘટકોના સંયુક્ત ઉપક્રમે સમાજની માતૃસંસ્થા ભારત પાટીદાર સમાજના નેજામાં આગામી ૨૭મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ભાદરણ મુકામે આંતરરાષ્ટ્રીય યુવા પરિચય સંમેલનનું આયોજન કરાયું છે. આ અંગે માહિતી...



to the free, weekly Gujarat Samachar email newsletter