વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

કરમસદમાં શ્રીકૃષ્ણ હોસ્પિટલ - વેમેડ ક્રિટિકલ કેર સેન્ટરનું શાંતા ફાઉન્ડેશન લંડનસ્થિત ટ્રસ્ટીઓ વિજયભાઈ પટેલ અને ભીખુભાઈ પટેલના હસ્તે ૨૪ જાન્યુઆરીએ વિધિવત...

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ)માં ૧૨મી જાન્યુઆરીએ આઠમો પદવીદાન સમારોહ યોજાયો હતો. પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણના શિલ્પી ‘ન્યુક્લિઅર...

શહેરના વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બંધ દવાખાના પાસે ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણને દિવસે લોકો મકરસંક્રાતિનો તહેવાર ઉજવી રહ્યા હતાં ત્યારે હાઈપ્રોફાઈલ નબીરાઓ દારૂની જિયાફત ઉડાવતા પકડી લેવામાં આવ્યા હતા. આઠ મહિલાઓ સહિત કુલ ૨૦ જણને પકડાયા હતા....

રૂ. ૮૧૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની એક અદાલતે ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેકના ૪ ડાયરેક્ટર વિરુદ્ધ ઓપન એન્ડેડ નોન બેલેબલ વોરંટ ઇશ્યુ કર્યું છે. જેમની સામે આ વોરંટ ઈશ્યું થયું તેમાં નીતિન જયંતીલાલ સાંડેસરા, ચેતનકુમાર સાંડેસરા...

અમેરિકાના વર્જીન આયલેન્ડમાં પેનાસ જ્વેલરી સ્ટોર ધરાવતા વડોદરાના આધેડ કૈલાશ બનાનીની ચોથીએ હત્યાના અહેવાલ છે. કૈલાશ પરિવાર સાથે વડોદરાના આર. વી. દેસાઇ રોડ...

લાલબાગમાં નિર્મિત વિશ્વની ત્રીજી અને દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું ૧૫મીએ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં...

 બેંક ઓફ બરોડાના રૂ. ૧૯૨ કરોડના ડિફોલ્ટર શ્રી મુક્ત જ્વેલર્સ બરોડા પ્રાઇવેટ લિ.ના સંચાલકોની મિલકતોની આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ ઇ-હરાજી થશે.

ચરોતર છ ગામ પાટીદાર સમાજના અમદાવાદથી મુંબઈ સુધી કાર્યરત વિવિધ ૧૩ ઘટકોના સંયુક્ત ઉપક્રમે સમાજની માતૃસંસ્થા ભારત પાટીદાર સમાજના નેજામાં આગામી ૨૭મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ભાદરણ મુકામે આંતરરાષ્ટ્રીય યુવા પરિચય સંમેલનનું આયોજન કરાયું છે. આ અંગે માહિતી...

વડોદરામાં ઘરથી માંડ ૨૦૦ મીટર દૂર આવેલી બેંક પાસેથી રહસ્યમય રીતે રિક્ષામાં બેસીને ગુમ થયેલા પૂર્વ ક્રિકેટર એનઆરઆઇ મિત્તલ સરૈયા ૮ દિવસે પાંચમીએ દમણમાંથી...

ચારુતર આરોગ્ય મંડળના અધ્યક્ષ રહી ચૂકેલા અને પદ્મભૂષણથી સન્માનિત ડો. અમૃતા પટેલની દસમીએ ૭૫મી વર્ષગાંઠ હતી. કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં તેમના જન્મદિનની...



to the free, weekly Gujarat Samachar email newsletter