વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

ડાકોરમાં રણછોડરાયજીનો 253મો પાટોત્સવ ઊજવાયો

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરનો 253મો પાટોત્સવ મહા વદ પાંચમ - 29 ફેબ્રુઆરીના રોજ ધામધૂમ અને આસ્થાભેર ઊજવાયો હતો. 

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના વડપણમાં શ્રી મુકતજીવન સ્વામીબાપા પ્રાગમ્ય ધામ શ્રી સ્વામીનારાયણ મંદિર ખેડા દ્વારા...

દેલસર ગામે અરિહંત ઇન્ડસ્ટ્રીઝ પલ્સ મિલના માલિક તેમજ દાહોદના ઉદ્યોગપતિ પ્રસન્નચંદ જૈન પર ૧૫મી સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર દલાલે ફાયરિંગ કર્યા પછી ભાગી છૂટેલાા ભૂપેન્દ્રએ બીજા દિવસે રવિવારે પોતાને ગોળીથી વીંધીને આપઘાત કર્યો હતો. ચાર ગોળી વાગતાં ગંભીર...

ગુજરાતમાં માત્ર વડોદરાથી અમદાવાદનો એક્સપ્રેસ વે છે હવે વડોદરાથી દિલ્હી, વડોદરાથી મુંબઈ અને અમદાવાદથી ધોલેરા સુધીનો નવા એક્સપ્રેસ હાઈવે બનશે. તેમજ રાજસ્થાનના સાંચોરથી રાધનપુર થઈને કચ્છના સામખિયાળી સુધીનો ઈકોનોમિકલ કોરીડોર નિર્માણ પામશે. રાજ્યમાં...

જિલ્લાના તીર્થધામ હાફેશ્વર શિવ મંદિરે તાજેતરમાં પુનઃ જળસમાધિ લઈ લીધી છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે નર્મદા નદીના કિનારે આવેલું શિવમંદિર...

રાજ્યમાં પ્રથમ વખત વડોદરાની એનજીઓએ પાણીને સ્વચ્છ કરે તેવી ૮ હજાર કિલો ફટકડીથી ગણેશજીની ૪૦૦ મૂર્તિઓનું નિર્માણ કરાવ્યું છે. આ ૪૦૦ ફટકડીની મૂર્તિઓને વિસર્જનના...

પંજાબ નેશનલ બેંક સાથે કરવામાં આવેલા ફ્રોડ કેસના આરોપી અને ગીતાંજલિ ગ્રૂપના માલિક મેહુલ ચોક્સી હાલ તો ભાગેડુ જાહેર કરાયા છે અને કેન્દ્ર સરકાર તરફથી રેડ કોર્નર નોટીસ પણ ફટકારવામાં આવી છે, જોકે બીજી તરફ મેહુલ ચોક્સીના જમાઈ અને વર્ષોથી હોંગકોંગમાં...

બીજ ગણિતનાં સમીકરણો સોલ્વ કરવા માટે ૭૦ વર્ષ જૂની ‘ફિક્સ્ડ પોઇન્ટ ઇટરેશન મેથડ’ પ્રચલિત છે. જે બીએસસી તથા એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં છે. પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)ના નડિયાદના વિદ્યાર્થી ધૈર્ય રિખિલભાઈ શાહે આ મેથડમાં રહેલા...

બેંકફ્રોડના આરોપી વડોદરાના ઉદ્યોગપતિ નીતિન સાંડેસરાની દુબઈ ઓથોરિટીએ ધરપકડ કરી હોવાના અહેવાલ છે. રૂ. ૫૩૮૩ કરોડના સ્ટર્લિંગ બાયોટેક જૂથના લોન કૌભાંડમાં સીબીઆઇ...

ભાજપના દિગ્ગજ અને પૂર્વ વડા પ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીનો વડોદરા સાથે પણ દાયકાઓ જૂનો નાતો છે. વાજપેયી જ્યારે ભારતીય જનતા પાર્ટી જનસંઘ સ્વરૂપે હતી...

ભાદરણ ગામના સુઆયોજિત વિકાસને વેગ આપવા અને આ માટે આવશ્યક સુચનો મેળવવાના ઉમદા ઉદ્દેશથી ‘ભાદરણ પત્રિકા’ સંકુલ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ભાદરણના વતની અને હાલ અમેરિકાના લેકલેન્ડ (ફ્લોરિડા)માં વસતા ચન્દ્રવદનભાઇ પટેલ (વદન કાપડીઆ)ના...



to the free, weekly Gujarat Samachar email newsletter