વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

બેંકફ્રોડના આરોપી વડોદરાના ઉદ્યોગપતિ નીતિન સાંડેસરાની દુબઈ ઓથોરિટીએ ધરપકડ કરી હોવાના અહેવાલ છે. રૂ. ૫૩૮૩ કરોડના સ્ટર્લિંગ બાયોટેક જૂથના લોન કૌભાંડમાં સીબીઆઇ...

ભાજપના દિગ્ગજ અને પૂર્વ વડા પ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીનો વડોદરા સાથે પણ દાયકાઓ જૂનો નાતો છે. વાજપેયી જ્યારે ભારતીય જનતા પાર્ટી જનસંઘ સ્વરૂપે હતી...

ભાદરણ ગામના સુઆયોજિત વિકાસને વેગ આપવા અને આ માટે આવશ્યક સુચનો મેળવવાના ઉમદા ઉદ્દેશથી ‘ભાદરણ પત્રિકા’ સંકુલ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ભાદરણના વતની અને હાલ અમેરિકાના લેકલેન્ડ (ફ્લોરિડા)માં વસતા ચન્દ્રવદનભાઇ પટેલ (વદન કાપડીઆ)ના...

જાંબુઘોડાના હાલોલ બોડેલી ધોરીમાર્ગ પર શિવરાજપુર ભાટ ગામ પાસેના વળાંકમાં ૧૨મી ઓગસ્ટે રાત્રે સર્જાયેલા કારના ભયાનક અકસ્માતમાં બોડેલીના ખત્રી પરિવારના ૭ બાળકોનાં...

ન્યૂઝીલેન્ડમાં વધુ અભ્યાસ કરીને સ્થાયી થવા માટે અરજી કર્યાના ગણતરીના દિવસોમાં જ દરિયામાં ડૂબી ગયેલા વડોદરાના હેમીન લિંબાચિયાની પત્ની તનવી ભાવસારને ન્યૂ ઝીલેન્ડ સરકારે માનવીય ધોરણે વર્ક વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. તનવી ભાવસારને માનવીય આધારે...

આણંદ નજીક આવેલા ભાદરણ ગામમાં બ્રોમીન નામના કેમિકલ ભરેલી ટ્રક ૩જી ઓગસ્ટે પલટી ગઈ હતી. આ અકસ્માત સર્જાતા જ આગ ભડકી હતી અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે...

જૈનધર્મના ૪૫ આગમોમાંનું ૧ આગમશાસ્ત્ર ઉત્તરાધ્યયનસૂત્ર પર શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સર્ટિફિકેટ આપશે. સમગ્ર વડોદરામાં ચતુર્માસ દરમિયાન જૈન આચાર્યો,...

ગોધરામાં રામનગરમાં આવેલા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં સાત દિવસના ધાર્મિક મહોત્સવનું આયોજન સંસ્થાના વડા મહંત સ્વામીની ઉપસ્થિતિમાં થયું છે. દરમિયાન ઘોઘંબાના...

૮મી એપ્રિલ ૧૮૭૩નાં રોજથી ડભોઇ-મિયાગામ (કરજણ) વચ્ચે દોડતી થયેલી બાપુ ગાડી ગેજ પરિવર્તન કરવાની કામગીરી હાથ ધરવામાં આવનારી હોય ૧૪૫ વર્ષ ૩ માસ અને ૬ દિવસની...

બ્રહ્મોસ સુપર સોનિક મિસાઇલનાં કેનિસ્ટર (કવચ) વડોદરા નજીક રણોલીમાં આવેલા એલ એન્ડ ટી કંપનીના પ્લાન્ટમાં બનશે. બ્રહ્મોસ મિસાઇલ જમીન, હવા અને પાણીમાં પણ લોન્ચ કરી શકાય છે. પ્લાન્ટમાં બીજા તબક્કાની કામગીરી શરૂ પણ થઈ છે. અગાઉ અહીં ત્રણ કેનિસ્ટર બનાવી...



to the free, weekly Gujarat Samachar email newsletter