
એશિયામાં પ્રથમ ક્રમાંકનું નેરોગેજ રેલવે સ્ટેશન અને તેના પર દોડતી એક માત્ર ડભોઈ-ચાંદોદ ટ્રેન ૨૫મી મેથી ભૂતકાળ બની જશે. નેરોગેજનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...
વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...
એશિયામાં પ્રથમ ક્રમાંકનું નેરોગેજ રેલવે સ્ટેશન અને તેના પર દોડતી એક માત્ર ડભોઈ-ચાંદોદ ટ્રેન ૨૫મી મેથી ભૂતકાળ બની જશે. નેરોગેજનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાની...
ભાદરણનાં વતની અલ્પાબેન પટેલે બીએ સુધી અભ્યાસ કર્યો છે. તેમણે ૨૦૦૦માં નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ નામની સંસ્થા શરૂ કરી હતી. તેઓ મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે. અલ્પાબેન કહે છે કે મારા પતિ સમીરનો આ કામમાં મને સાથ મળ્યો અને અમે સમાજના તરછોડાયેલા,...
ન્યૂ જર્સીમાં રહેતી વસોની યુવતી સાથે લગ્ન કરનારા ભાદરણના યુવક તેમજ તેના ભાઈ અને માતાએ લગ્ન સમયે આપેલું પાંચ કરોડનું કરિયાવર સગેવગે કરી દેતાં યુવતીએ ભાદરણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
ચોકસી બજારમાં આવેલી નારાયણ જવેલર્સ પેઢી તથા ફાયનાન્સ કંપનીએ તાજેતરમાં ઊઠમણું કરતાં એક્સિસ બેંક સહિત અનેકોના નાણા ડૂબી ગયાં છે. નારાયણ જ્વેલર્સ દ્વારા આણંદ...
વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડના પગલે રાજ્યમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં પહેલી માર્ચ, ૨૦૦૨ના દિવસે ઓડ ગામમાં ૨૩ વ્યક્તિની જીવતા સળગાવીને હત્યા કરાઈ હતી. આ કેસમાં...
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેની ખાસ સાધારણ સભાનું લંડનના વેમ્બલી સ્થિત સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે તા.૧૩.૫.૧૮ને રવિવારે આયોજન કરાયું હતું. સભામાં ઉમેદવારી અને ચૂંટણી બાદ ચૂંટણી અધિકારી કાંતિભાઈ નાગડાએ એક્ઝિક્યુટિવ કમિટીના નવા ચૂંટાયેલા સભ્યોના...
ગુજરાતમાં ઘણાં વર્ષો પછી ચરોતર પ્રદેશસ્થિત ચાંગામાં આવેલી ચારૂસેટના કુલપતિ પદે ડો. પંકજ જોશીની નિમણૂક થઈ છે. ચારુસેટમાં ૬૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૬૪ વિવિધ શાખાઓમાં સ્નાતકથી લઈ ડોક્ટરેટ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે. સંસ્થામાં ૪૫૦ જેટલા...
કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માગણી સાથે સરદાર પટેલ હિતરક્ષક સમિતિએ ૩૦મી એપ્રિલથી શરૂ કરેલું બિનરાજકીય આંદોલન બીજી મેએ ભાજપની દરમિયાનગીરીથી નાટ્યાત્મક...
વિવિધ જ્ઞાતિઓનાં જરૂરતમંદ પરિવારોની કન્યાઓનો સમૂહલગ્નોત્સવ યોજવાની સત્તર વર્ષથી ચાલી રહેલી પરંપરા પ્રમાણે આ વખતે પણ આણંદ જિલ્લાના સારસામાં ૬૭ કન્યાઓની...
રાજસ્થાનના કઠુમારના અને વડોદરા ઇન્કમટેક્સમાં ઇન્સ્પેક્ટર લોકેશકુમાર ચૌધરીએ ભરતપુરની યુવતી મુનેશ ફૌજદાર સાથે ફેબ્રુઆરી ૨૦૧૭માં લગ્ન કર્યા હતાં. લોકેશને અન્ય યુવતી સાથે પ્રેમ હતો. લોકેશકુમારે આ યુવતી સાથે લગ્ન કરવા માટે મિત્ર પરિવન્દરની મદદથી...