એકતાનગર ભારતનું પ્રથમ ઈ-સિટી બનશે

‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

૮મી એપ્રિલ ૧૮૭૩નાં રોજથી ડભોઇ-મિયાગામ (કરજણ) વચ્ચે દોડતી થયેલી બાપુ ગાડી ગેજ પરિવર્તન કરવાની કામગીરી હાથ ધરવામાં આવનારી હોય ૧૪૫ વર્ષ ૩ માસ અને ૬ દિવસની...

બ્રહ્મોસ સુપર સોનિક મિસાઇલનાં કેનિસ્ટર (કવચ) વડોદરા નજીક રણોલીમાં આવેલા એલ એન્ડ ટી કંપનીના પ્લાન્ટમાં બનશે. બ્રહ્મોસ મિસાઇલ જમીન, હવા અને પાણીમાં પણ લોન્ચ કરી શકાય છે. પ્લાન્ટમાં બીજા તબક્કાની કામગીરી શરૂ પણ થઈ છે. અગાઉ અહીં ત્રણ કેનિસ્ટર બનાવી...

ઉમેરઠ તાલુકામાં અને આણંદ જિલ્લાના છેવાડે આવેલા ભરોડા ગામની વસ્તી ૫ હજાર છે. તેમ છતાં ગામમાં શહેર જેવી બધી જ સુવિધા છે. ગામના તમામ માર્ગો આસીસી રોડ છે....

શહેરના બરાનપુરાની ભારતી વિદ્યાલયમાં ૨૨મી જૂને બપોરની સ્કૂલ શરૂ થતાં પૂર્વે ધોરણ-૯માં નવું એડમિશન લેનાર દેવ તડવીની શાળાના ધો. ૧૦માં ભણતા વિદ્યાર્થીએ શૌચાલયમાં...

વડોદરા નજીક આવેલા અનગઢનો સેક્સકાંડમાં ફરાર ડોક્ટર પ્રતીક જોશી ૧૭મીએ રાત્રે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા પોતાના વતન વેલણવાડાના ખેતરમાંથી ઝડપાઇ...

વિશ્વમાં એકમાત્ર વડોદરા નેરોગેજ રેલવે લાઇનને હેરિટેજ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. તેથી વડોદરા ડિવિઝનની ગાયકવાડી સ્ટેટની શાન સમાન ૫ નેરોગેજ રેલવે...

અમેરિકાના એટલાન્ટ જ્યોર્જિયા શોપિંગ મોલમાં ખરીદી કરી ઘરે જતી વખતે મોલના પાર્કિંગમાં મૂળ વડોદરાના હરિકૃષ્ણભાઇ મિસ્ત્રીની આફ્રિકન અમેરિકને ફાયરિંગ કરીને...

અનગઢ ગામમાં મહિલા દર્દીઓ સાથે દુષ્કર્મ આચરનારા ડોકટર પ્રતીક જોષી સામે એક મહિલાએ આગળ આવીને નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સારવાર માટે ડો. પ્રતીક જોષી પાસે ગઇ ત્યારે ડો. પ્રતીકે તેને કોઇ ગોળી...

વડોદરામાં યોજાયેલી ચિંતન શિબિર અંતર્ગત વડસર લેન્ડફીલ સાઇટમાં કચરાના ઢગલા પર બનેલા બગીચાનું લોકાર્પણ કરતી વખતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે...

ભારત સરકારના બેટી પઢાવો, બેટી બચાવો અભિયાનને વડોદરા શહેરની યુવતી શિક્ષણ દાતાઓની મધ્યસ્થ બનીને આ વર્ષે શહેરની ૧૦૭ શાળાઓની ૧૦ હજાર વિદ્યાર્થિનીઓની રૂ. ૧...



to the free, weekly Gujarat Samachar email newsletter