
અમેરિકાના એટલાન્ટ જ્યોર્જિયા શોપિંગ મોલમાં ખરીદી કરી ઘરે જતી વખતે મોલના પાર્કિંગમાં મૂળ વડોદરાના હરિકૃષ્ણભાઇ મિસ્ત્રીની આફ્રિકન અમેરિકને ફાયરિંગ કરીને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...
વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...
અમેરિકાના એટલાન્ટ જ્યોર્જિયા શોપિંગ મોલમાં ખરીદી કરી ઘરે જતી વખતે મોલના પાર્કિંગમાં મૂળ વડોદરાના હરિકૃષ્ણભાઇ મિસ્ત્રીની આફ્રિકન અમેરિકને ફાયરિંગ કરીને...
અનગઢ ગામમાં મહિલા દર્દીઓ સાથે દુષ્કર્મ આચરનારા ડોકટર પ્રતીક જોષી સામે એક મહિલાએ આગળ આવીને નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સારવાર માટે ડો. પ્રતીક જોષી પાસે ગઇ ત્યારે ડો. પ્રતીકે તેને કોઇ ગોળી...
વડોદરામાં યોજાયેલી ચિંતન શિબિર અંતર્ગત વડસર લેન્ડફીલ સાઇટમાં કચરાના ઢગલા પર બનેલા બગીચાનું લોકાર્પણ કરતી વખતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે...
ભારત સરકારના બેટી પઢાવો, બેટી બચાવો અભિયાનને વડોદરા શહેરની યુવતી શિક્ષણ દાતાઓની મધ્યસ્થ બનીને આ વર્ષે શહેરની ૧૦૭ શાળાઓની ૧૦ હજાર વિદ્યાર્થિનીઓની રૂ. ૧...
ખેડા જિલ્લાના ધર્મજમાં આવેલા જૈન મંદિરે મુંબઈથી દર્શન કરવા આવતા શાહ અને ભાખરીયા પરિવારના છ સદસ્યોને વડોદરા શહેર ગોલ્ડન ચોકડી નજીક બીજી જૂને વહેલી સવારે અકસ્માત નડતાં પરિવારના ચાર સદસ્યોનાં મૃત્યુ થયાં છે.
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ખેડા જીલ્લાના મઘરોલ ગામને દત્તક લીધું હતું. મઘરોલમાં વિવિધ વિકાસના કામો માટે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ...
કચ્છના માધાપર, બળદિયા અને કેરા સહિત લેવા પટેલ ચોવીસીના ગામોના બેંકિંગ સેક્ટરમાં કેન્યા દેશે પોતાના ટેક્સ રેસિડેન્ટ નાગરિકો માટે જાહેર કરેલી કરમાફી યોજનાનાં કારણે અબજોની થાપણો તબદીલ થવાની ભીતિથી ખળભળાટ મચ્યો છે. જોકે હજી કેટલી રકમ તબદીલ થશે તે...
હરણીરોડ પર પોતાના ઘરે આવેલા એનઆરઆઈ વૃદ્ધનું બંધ ઘરમાં હાર્ટએટેકના કારણે મોત થયું હતું. આ બનાવની હરણી પોલીસને જાણ કરાતાં પોલીસે દરવાજો તોડી તપાસ કરી હતી. એનઆરઆઈ વૃદ્ધે ૨૫ તોલાથી વધુ સોનાના દાગીના પહેર્યાં હોઈ પોલીસે મૃતદેહને ઘરમાં દિવસભર સાચવ્યો...
ચારુતર વિદ્યામંડળના પૂર્વ ચેરમેન અને ખેડૂતપુત્ર ડો. સી. એલ. પટેલનું રવિવારે વહેલી સવારે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી પથારીવશ હતા અને સારવાર ચાલતી હતી....
સરદાર પટેલના નિવાસસ્થાને તેમની તસવીરની સામે મુકાયેલી અખંડજ્યોત ૧૯મી મેએ પુન: પ્રજવલિત કરાઇ હતી. આ ઉપરાંત નિવાસસ્થાને મૂકેલી દાનપેટી હટાવી દેવાઈ હતી. ઉલ્લેખનીય...