
ઉમેરઠ તાલુકામાં અને આણંદ જિલ્લાના છેવાડે આવેલા ભરોડા ગામની વસ્તી ૫ હજાર છે. તેમ છતાં ગામમાં શહેર જેવી બધી જ સુવિધા છે. ગામના તમામ માર્ગો આસીસી રોડ છે....
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.
ઉમેરઠ તાલુકામાં અને આણંદ જિલ્લાના છેવાડે આવેલા ભરોડા ગામની વસ્તી ૫ હજાર છે. તેમ છતાં ગામમાં શહેર જેવી બધી જ સુવિધા છે. ગામના તમામ માર્ગો આસીસી રોડ છે....
શહેરના બરાનપુરાની ભારતી વિદ્યાલયમાં ૨૨મી જૂને બપોરની સ્કૂલ શરૂ થતાં પૂર્વે ધોરણ-૯માં નવું એડમિશન લેનાર દેવ તડવીની શાળાના ધો. ૧૦માં ભણતા વિદ્યાર્થીએ શૌચાલયમાં...
વડોદરા નજીક આવેલા અનગઢનો સેક્સકાંડમાં ફરાર ડોક્ટર પ્રતીક જોશી ૧૭મીએ રાત્રે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા પોતાના વતન વેલણવાડાના ખેતરમાંથી ઝડપાઇ...
વિશ્વમાં એકમાત્ર વડોદરા નેરોગેજ રેલવે લાઇનને હેરિટેજ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. તેથી વડોદરા ડિવિઝનની ગાયકવાડી સ્ટેટની શાન સમાન ૫ નેરોગેજ રેલવે...
અમેરિકાના એટલાન્ટ જ્યોર્જિયા શોપિંગ મોલમાં ખરીદી કરી ઘરે જતી વખતે મોલના પાર્કિંગમાં મૂળ વડોદરાના હરિકૃષ્ણભાઇ મિસ્ત્રીની આફ્રિકન અમેરિકને ફાયરિંગ કરીને...
અનગઢ ગામમાં મહિલા દર્દીઓ સાથે દુષ્કર્મ આચરનારા ડોકટર પ્રતીક જોષી સામે એક મહિલાએ આગળ આવીને નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સારવાર માટે ડો. પ્રતીક જોષી પાસે ગઇ ત્યારે ડો. પ્રતીકે તેને કોઇ ગોળી...
વડોદરામાં યોજાયેલી ચિંતન શિબિર અંતર્ગત વડસર લેન્ડફીલ સાઇટમાં કચરાના ઢગલા પર બનેલા બગીચાનું લોકાર્પણ કરતી વખતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે...
ભારત સરકારના બેટી પઢાવો, બેટી બચાવો અભિયાનને વડોદરા શહેરની યુવતી શિક્ષણ દાતાઓની મધ્યસ્થ બનીને આ વર્ષે શહેરની ૧૦૭ શાળાઓની ૧૦ હજાર વિદ્યાર્થિનીઓની રૂ. ૧...
ખેડા જિલ્લાના ધર્મજમાં આવેલા જૈન મંદિરે મુંબઈથી દર્શન કરવા આવતા શાહ અને ભાખરીયા પરિવારના છ સદસ્યોને વડોદરા શહેર ગોલ્ડન ચોકડી નજીક બીજી જૂને વહેલી સવારે અકસ્માત નડતાં પરિવારના ચાર સદસ્યોનાં મૃત્યુ થયાં છે.
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ખેડા જીલ્લાના મઘરોલ ગામને દત્તક લીધું હતું. મઘરોલમાં વિવિધ વિકાસના કામો માટે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ...