મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

આફ્રિકન દેશોમાં ભારત માટે વેપારની ઉજળી તકો રહેલી છે. આ ઉપરાંત આફ્રિકન વેપારીઓને પણ ભારતમાં નિકાસની સુંદર તક છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આફ્રિકાના દેશોના રાજદૂતો અને બિઝનેસ એક્સપર્ટ તથા રાજકોટ સૌરાષ્ટ્રના વેપારીઓ વચ્ચે...

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વીજળીથી વંચિત અને છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સુવિધા માટે સોલાર હોમ...

ભારતીય જળસીમામાં ઘૂસીને જાફરાબાદનાં દરિયામાં ચીનની ૧૦ વિશાળ ફિશિંગ બોટો સાથે ૬૯ ચાઈનીઝ ખલાસીઓ આવી ચડતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી હતી. 

૧૧-૧૧ દિવસથી પૂર પીડિતો માટે ઉપવાસ આંદોલન કરી રહેલા અમરેલીનાં ધારાસભ્ય પરેશ ધાનાણીએ કોંગ્રેસ મોવડી મંડળની વિનંતી સ્વીકારી ૧૬ જુલાઇએ પોતાની પુત્રીનાં હાથે...

૨૧ સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજગણપતિની મૂર્તિ દૂધ પીવે છે તેવી ઘટના ભારત સહિત અનેક દેશોમાં ઘટી હતી. પરંતુ હવે કૃષ્ણ ભગવાનની મૂર્તિએ દૂધ પીધું હોવાનો કિસ્સો સૌરાષ્ટ્રમાં...

ભારતના બાર જ્યોર્તિલિંગમાં શ્રી સોમનાથ મહાદેવનું મંદિરને હવે સેન્ટ્રલી એરકન્ડીશનડ બનાવવાનું આયોજન છે, આથી હવે ભકતોને મંદિરમાં દર્શન, આરતી કે મહાભિષેક વગેરે...



to the free, weekly Gujarat Samachar email newsletter