આફ્રિકન દેશોમાં ભારત માટે વેપારની ઉજળી તકો રહેલી છે. આ ઉપરાંત આફ્રિકન વેપારીઓને પણ ભારતમાં નિકાસની સુંદર તક છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આફ્રિકાના દેશોના રાજદૂતો અને બિઝનેસ એક્સપર્ટ તથા રાજકોટ સૌરાષ્ટ્રના વેપારીઓ વચ્ચે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
આફ્રિકન દેશોમાં ભારત માટે વેપારની ઉજળી તકો રહેલી છે. આ ઉપરાંત આફ્રિકન વેપારીઓને પણ ભારતમાં નિકાસની સુંદર તક છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આફ્રિકાના દેશોના રાજદૂતો અને બિઝનેસ એક્સપર્ટ તથા રાજકોટ સૌરાષ્ટ્રના વેપારીઓ વચ્ચે...
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વીજળીથી વંચિત અને છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સુવિધા માટે સોલાર હોમ...
ભારતીય જળસીમામાં ઘૂસીને જાફરાબાદનાં દરિયામાં ચીનની ૧૦ વિશાળ ફિશિંગ બોટો સાથે ૬૯ ચાઈનીઝ ખલાસીઓ આવી ચડતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી હતી.
૧૧-૧૧ દિવસથી પૂર પીડિતો માટે ઉપવાસ આંદોલન કરી રહેલા અમરેલીનાં ધારાસભ્ય પરેશ ધાનાણીએ કોંગ્રેસ મોવડી મંડળની વિનંતી સ્વીકારી ૧૬ જુલાઇએ પોતાની પુત્રીનાં હાથે...
ભારતવર્ષના પ્રથમ જ્યાર્તિલિંગ એવા સોમનાથ મહાદેવનો સુવર્ણ યુગ શરૂ થયો છે.
૨૧ સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજગણપતિની મૂર્તિ દૂધ પીવે છે તેવી ઘટના ભારત સહિત અનેક દેશોમાં ઘટી હતી. પરંતુ હવે કૃષ્ણ ભગવાનની મૂર્તિએ દૂધ પીધું હોવાનો કિસ્સો સૌરાષ્ટ્રમાં...
રાજકોટવાસી ઉદ્યોગપતિ નરેશ પટેલનું નામ ગુજરાતમાં ઉદ્યોગ અને સમાજ ક્ષેત્રે જાણીતું નામ છે.
અમરેલી જિલ્લામાં જળ હોનારત બાદ ભાજપ-કોંગ્રેસ વચ્ચેનું રાજકારણ ગરમાયું છે.
ભારતના બાર જ્યોર્તિલિંગમાં શ્રી સોમનાથ મહાદેવનું મંદિરને હવે સેન્ટ્રલી એરકન્ડીશનડ બનાવવાનું આયોજન છે, આથી હવે ભકતોને મંદિરમાં દર્શન, આરતી કે મહાભિષેક વગેરે...
ચીનની કેટલીક ફિશિંગ બોટ છેક કેરળના દરિયા કિનારેથી ગુજરાતના દરિયાકાંઠે આવી પહોંચતા સલામતી એજન્સીઓ ચોંકી ઊઠી હતી.