શહેરની બાબરિયા કોલોનીમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિમંદિરનો દેવપક્ષે ૧૦ એપ્રિલે બળજબરીથી કબજો મેળવતા દેકારો મચી ગયો હતો. બનાવને પગલે પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા.
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
શહેરની બાબરિયા કોલોનીમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિમંદિરનો દેવપક્ષે ૧૦ એપ્રિલે બળજબરીથી કબજો મેળવતા દેકારો મચી ગયો હતો. બનાવને પગલે પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા.
ભારતીબાપુનો જન્મ ૧૯૩૦માં થયો હતો. માત્ર ૨૭ વર્ષની વયે ૧૯૫૭માં તેમણે અવંતિકાભારતી બાપુની નિશ્રામાં સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી. ગૌસેવા, સનાતન સંસ્કૃતિની રક્ષા, અયોધ્યા રામમંદિર સહિતના કાર્યોમાં તેમનું વિશિષ્ટ યોગદાન હતું. તેઓ છેલ્લા ૨ દિવસથી...

ભારતીબાપુનો જન્મ ૧૯૩૦માં થયો હતો. માત્ર ૨૭ વર્ષની વયે ૧૯૫૭માં તેમણે અવંતિકાભારતી બાપુની નિશ્રામાં સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી. ગૌસેવા, સનાતન સંસ્કૃતિની...

પૂજ્ય મોરારિબાપુએ સોમવારે તલગાજરડા પ્રાઇમરી હેલ્થ પર જઇને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો અને બધા જ લોકો રસી લઇ લે અને પોતાને વધુ સુરક્ષિત કરે તેવો...

ગોંડલ તાલુકાના વાસાવાડ અને રાવણા ગામની સીમમાં આવેલી એક વાડીમાં એક વૃક્ષ વર્ષોથી ઊભું છે. ઝાડવા દાદા તરીકે પૂજાતા આ ઝાડનું નામ કે કૂળ કોઇ જ જાણતું નથી....

જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરે ૩૦ માર્ચે દિવ્યાંગ ભિક્ષુક સાધુએ ભિક્ષાવૃત્તિથી એકત્ર કરેલા નાણાંમાંથી સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરીને પોતાનો સંકલ્પ પૂર્ણ...

વિધાનસભામાં પવિત્ર યાત્રાધામોને જોડતા રસ્તાઓ મુદ્દે ચાલતી ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મા ચામુંડાના ધામ ચોટીલા રોપ-વે પ્રોજેક્ટને મંજૂરી આપ્યાનું...

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ જામનગર જિલ્લાના મોટી લાખેણી ગામમાં રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપવા માટે મહિલાઓ સાથે પરિસંવાદ યોજ્યો હતો....

પાટડીના ધામા ગામે પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બનતી પુત્રીની હત્યા કરવાના આરોપસર જનેતા અને તેના પ્રેમીને ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.