
સોમનાથ મહાદેવ મંદિર ખાતે દરિયા કિનારે મુંબઇના મરીન ડ્રાઇવ જેવા ૧૫૦૦ મીટર લાંબા વોક-વેની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે રાજકોટમાં યોજાયેલી સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ સમિટને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વર્ષ 2026ના પ્રારંભે મારી ગુજરાતની પ્રથમ યાત્રા છે. સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી રાજકોટમાં શાનદાર કાર્યક્રમનો...

સોમનાથ મહાદેવ મંદિર ખાતે દરિયા કિનારે મુંબઇના મરીન ડ્રાઇવ જેવા ૧૫૦૦ મીટર લાંબા વોક-વેની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.

વિદેશોમાંથી ખરીદવામાં આવતા શિપ કન્ટેનરનું નિર્માણ હવે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભાવનગરમાં કરવામાં આવશે. ભાવનગરને શિપ કન્ટેનરના નિર્માણનું હબ બનાવવા...

ગીર પંથકની ત્રણ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રથમ એશિયાટીક સિંહો, બીજુ કેસર કેરી અને ત્રીજું સોરઠનો ગોળ છે. વર્તમાન સમયમાં આ ત્રણેય વસ્તુઓ કઠણાઈનો સામનો...
શહેરની બાબરિયા કોલોનીમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિમંદિરનો દેવપક્ષે ૧૦ એપ્રિલે બળજબરીથી કબજો મેળવતા દેકારો મચી ગયો હતો. બનાવને પગલે પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા.
ભારતીબાપુનો જન્મ ૧૯૩૦માં થયો હતો. માત્ર ૨૭ વર્ષની વયે ૧૯૫૭માં તેમણે અવંતિકાભારતી બાપુની નિશ્રામાં સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી. ગૌસેવા, સનાતન સંસ્કૃતિની રક્ષા, અયોધ્યા રામમંદિર સહિતના કાર્યોમાં તેમનું વિશિષ્ટ યોગદાન હતું. તેઓ છેલ્લા ૨ દિવસથી...

ભારતીબાપુનો જન્મ ૧૯૩૦માં થયો હતો. માત્ર ૨૭ વર્ષની વયે ૧૯૫૭માં તેમણે અવંતિકાભારતી બાપુની નિશ્રામાં સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી. ગૌસેવા, સનાતન સંસ્કૃતિની...

પૂજ્ય મોરારિબાપુએ સોમવારે તલગાજરડા પ્રાઇમરી હેલ્થ પર જઇને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો અને બધા જ લોકો રસી લઇ લે અને પોતાને વધુ સુરક્ષિત કરે તેવો...

ગોંડલ તાલુકાના વાસાવાડ અને રાવણા ગામની સીમમાં આવેલી એક વાડીમાં એક વૃક્ષ વર્ષોથી ઊભું છે. ઝાડવા દાદા તરીકે પૂજાતા આ ઝાડનું નામ કે કૂળ કોઇ જ જાણતું નથી....

જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરે ૩૦ માર્ચે દિવ્યાંગ ભિક્ષુક સાધુએ ભિક્ષાવૃત્તિથી એકત્ર કરેલા નાણાંમાંથી સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરીને પોતાનો સંકલ્પ પૂર્ણ...