નૈવાશા હિન્દુ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં એકત્ર થયા હતા. પ્રાર્થનાઓ અને પરંપરાગત વિધિઓ સાથે...

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી ઉજવાઈ

હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા ભક્તો આનંદિત અને સમર્પિત ભક્તિભાવના માહોલમાં એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને...

લંડન સ્થિત ભારતીય હાઇ કમિશનમાં સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે (ડાબેથી) સી.બી. પટેલ, સ્લોઉના મેયર બલવિંદર એસ. ધિલ્લોં, શેડો ફોરેન સેક્રેટરી...

ઇન્ડોનેશિયાના બાલીમાં આવેલા ગરુડ વિષ્ણુ કેનકાના સાંસ્કૃતિક પાર્કમાં સ્થાપિત અને જીડબ્લ્યુકે નામે જાણીતી ગરુડ વિષ્ણુ કેનકાના પ્રતિમા ઇન્ડોનેશિયાની સૌથી...

માત્ર ગુજરાતમાં જ નહીં, દુનિયાભરમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ - ભારતીયો વસે છે ત્યાં ત્યાં ‘વિશ્વના સૌથી લાંબા નૃત્ય ઉત્સવ’ નવરાત્રિની રંગત જામી છે. નવલાં નોરતાની...

બે સ્થાનિક હીરો ડોન અને જૂડીમાંથી પ્રેરણા મેળવીને મૂર પાર્ક રેસિડેન્ટ્સ એસોસિયેશન દ્વારા કચરાના નિકાલ થકી બીજાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું...

દક્ષિણ આફ્રિકાના ડોક્ટર દંપતી ડોક્ટર સલીમ અબ્દુલ કરીમ અને ડોક્ટર કુરૈશા અબ્દુલ કરીમને વિજ્ઞાનનો નોબલ ગણાતો પ્રતિષ્ઠિત લેસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો...

પેરિસ ઓલિમ્પિકના સમાપનની સાથે હવે વિશ્વભરના ચાહકો અને રમતવીરોની નજર ચાર વર્ષ બાદ 2028માં અમેરિકાના લોસ એન્જેલસ શહેરમાં યોજાનારા ઓલિમ્પિક પર મંડાઈ છે. 

કાર્ડિફમાં આવેલા સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર ખાતે 15 ઓગસ્ટે ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. 

બાંગ્લાદેશના મુજીબનગરમાં બાંગ્લાદેશની આઝાદી અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સૈન્યના સરેન્ડરનું દૃશ્ય દર્શાવતા સ્ટેચ્યૂ તોડી પડાયા છે.



to the free, weekly Gujarat Samachar email newsletter