
ભારત દુનિયામાં મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને આ વર્ષે તેનો વૃદ્ધિદર 7.5 ટકા રહેવાની આશા છે, જે દુનિયાના મોટા અર્થતંત્રોમાં સૌથી...
ટ્રમ્પ સરકાર દ્વારા H-1B વિઝાધારકો માટે વિઝા ફીમાં જંગી વધારો કરાયા પછી અમેરિકા જવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે કેનેડાની માર્ક કાની સરકારે હજારો કુશળ કર્મચારીઓને નોકરીઓ આપવાની બજેટમાં જાહેરાત કરી છે.
ન્યૂ યોર્ક સિટીના મેયરપદે ઝોહરાન મામદાનીના અભૂતપૂર્વ વિજય સાથે તેમના જન્મસ્થળ યુગાન્ડામાં પણ પરિવર્તનની આશાલહેર સર્જાઈ છે. લગભગ 40 વર્ષથી શાસન કરી રહેલા પ્રમુખ યોવેરી મુસેવેનીને દૂર કરી શકાય તેવી પ્રેરણા દેશના રાજકારણીઓ અને યુવાનોને પ્રાપ્ત...

ભારત દુનિયામાં મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને આ વર્ષે તેનો વૃદ્ધિદર 7.5 ટકા રહેવાની આશા છે, જે દુનિયાના મોટા અર્થતંત્રોમાં સૌથી...

તાઈવાનમાં બે દિવસ ભૂકંપના ત્રણ શક્તિશાળી આંચકા આવતા ધરા ધ્રૂજી હતી અને અનેક ઇમારતો પત્તાનાં મહેલની જેમ તૂટી પડી હતી. કેટલાંક મકાનો ઝૂકી ગયાં હતાં. રસ્તાઓ...

‘કેનેડાના ટોરોન્ટો શહેર ખાતે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વાર પર કેટલાંક અસામાજિક તત્ત્વોના ભારતવિરોધી ગ્રાફિટી લખાણોથી અમે આઘાત અને શોક અનુભવીએ...

ટોરોન્ટોમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર કેનેડાના ખાલિસ્તાની કટ્ટરવાદીઓએ ભારતવિરોધી ચિત્રણ કરતાં લોકોમાં રોષનું મોજું ફરી વળ્યું છે. કેનેડાસ્થિત...

શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની સમિટ વચ્ચે વડા પ્રધાન મોદી તેમજ રશિયાના પ્રેસિડન્ટ પુતિન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી. જેમાં બંને નેતાઓએ...

કેનેડાના મોન્ટ્રીઅલની 44 વર્ષીય એડિથ લિમે અને તેનો જીવનસાથી સેબાસ્ટિઅન પેલેટિઅર તેમના ત્રણ સંતાનોને લઈને એક વર્ષના વિશ્વપ્રવાસે નીકળ્યા છે. માતા-પિતા કે...

ટોરોન્ટો મહાનગરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર કેનેડાના ખાલિસ્તાની કટ્ટરવાદીઓએ ભારતવિરોધી ચિત્રણ કરતાં લોકોમાં રોષનું મોજું ફરી વળ્યું છે....

એક સમયે રશિયાનો ભાગ એવા આજના જ્યોર્જિયામાંથી 18 લાખ વર્ષ જૂનો માનવ દાંત મળી આવ્યો છે. આફ્રિકન ઉપખંડની બહાર મળી આવેલો આ અત્યાર સુધીનો સૌથી પ્રાચીન માનવ...

ઉઝબેકિસ્તાનમાં 15 અને 16 સપ્ટેમ્બરે યોજાનાર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ના વાર્ષિક સંમેલનના 3 દિવસ પહેલા ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ઘટ્યો...

રશિયન સૈન્યએ યુક્રેન પર 24 ફેબ્રુઆરીએ કરેલા આક્રમણ બાદ લાખો લોકો વિસ્થાપિત થયા. હજારોએ જીવ ગુમાવ્યો. અને ઘણી ઇમારતો તબાહ થઇ.