ચીનમાં જીઆંગસુ પ્રાંતના યેનચેંગના ઔદ્યોગિક વિસ્તારમાં ખાતરની ફેકટરીમાં ૨૨મીએ જંગી વિસ્ફોટ થતાં ૪૭ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનામાં ૬૪૦ લોકો ઘવાયા હતા. પરિણામે પ્રમુખ શી જીનપિંગે બચાવ અને શોધની કામગીરીને ઝડપી બનાવવા ઓર્ડર કર્યો હતો. સરકારી ટેલિવિઝનના...