કોરોનાનું જન્મદાતા ગણાતું ચીન કઇ રીતે આ મહામારીને નાથી રહ્યું છે તે જાણો
ચીનની સિંગવા યુનિવર્સિટીના એઆઈ રિસર્ચ વિભાગે દુનિયાની પ્રથમ એઆઈથી ચાલતી હોસ્પિટલ બનાવી છે. આ હોસ્પિટલનું નામ એજન્ટ હોસ્પિટલ રખાયું છે. આ એઆઈ એજન્ટનું નિર્માણ રોગોનું ઝડપથી નિદાન થાય તે માટે કરાયું છે. તેનાથી ડોક્ટર્સનો વર્કલોડ ઘટશે. અનેક દર્દીઓને...
ભારતીય અવકાશન સંસ્થાન ‘ઇસરો’ અને અમેરિકી અવકાશ સંસ્થાન ‘નાસા’ના સંયુક્ત અભિયાન Axiom-4 મિશન અંતર્ગત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર પહોંચેલા ભારતીય ગગનયાત્રી શુભાંશુ શુક્લાએ રવિવારે આઈએસએસના કપોલા નામના વિશેષ મોડ્યુલમાંની સાત બારીમાંથી બ્રહ્માંડનું...
કોરોનાનું જન્મદાતા ગણાતું ચીન કઇ રીતે આ મહામારીને નાથી રહ્યું છે તે જાણો
દુનિયા કોરોના વાઈરસ સામે લડવા માટે ઝઝૂમી રહી છે, ત્યારે અમેરિકાએ મંગળવારથી રસીના પરીક્ષણની જાહેરાત કરી દીધી છે. નિષ્ણાતોના મતે તો રસી તૈયાર કરવામાં ત્રણથી...
અમેરિકામાં કોરોના વાઇરસના ભયે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આકરું પગલું લેતાં યુરોપના બે ડઝન કરતાં વધુ દેશોના પ્રવાસીઓના અમેરિકા પ્રવાસ પર પ્રતિબંધ લાદી દીધો...
જો અફઘાનિસ્તાનના બળવાખોરો હિંસા અટકાવશે તો અફઘાન સરકાર ધીમે-ધીમે તાલિબાન કેદીઓને મુક્ત કરશે. લડાયકો અને સરકાર વચ્ચેની શાંતિવાર્તાને ધીમી પાડનારા વિવાદના...
કોરોના વાઇરસ અંગે ચીન અને અમેરિકા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. ચીન સરકારે આક્ષેપ કર્યો છે કે અમેરિકાના લીધે વુહાનમાં કોરોના વાઇરસ ફેલાયો છે.
દુનિયાભરમાં શરણાર્થીઓની સમસ્યા વધતી જઈ રહી છે. આંતરિક યુદ્ધનો સામનો કરી રહેલા સીરિયા, લિબિયા, સુદાન જેવા દેશોમાંથી લોકો હિજરત કરી જુદા જુદા દેશોમાં આશરો લેવા મજબૂર છે. સ્થિતિ એવી બની ગઈ છે કે જે દેશોમાં આ લોકો પહોંચી રહ્યા છે ત્યાં તેમને સાચવવા...
સુદાનના પાટનગર ખાર્ટુમમાં વિસ્ફોટ કરી વડા પ્રધાનની હત્યાનો પ્રયાસ કરાયો હોવાનું સરકારી માધ્યમોએ કહ્યું હતું. આ સમાચારને અબ્દુલ્લા હમદોકના પરિવારે પણ સમર્થન...
આદિત્ય રાજ વર્લ્ડ મેરેથોન ચેલેન્જ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય બન્યો છે. તેણે ૭ દિવસમાં ૭ ખંડમાં ૭ મેરેથોન પૂર્ણ કરીને આ સિદ્ધિ મેળવી છે. હરિયાણાના ગુરગાંવના...
દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટ કંપનીએ જાહેરાત કરી દીધી છે કે બિલ ગેટ્સે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. કંપનીનું કહેવું છે કે તે હવે પોતાનો...
દુનિયાભરમાં કેર વર્તાવનાર કોરોના વાઇરસે ભારતમાં પણ તેનો પંજો પ્રસાર્યો છે ત્યારે કેન્દ્ર સરકારે ૧૫મી એપ્રિલ સુધી દેશમાં વિદેશી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ...