ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પથારીવશ અને બીમાર હોવાના અહેવાલો વચ્ચે ચીને નિષ્ણાત તબીબોની ટીમ ઉત્તર કોરિયા મોકલી હોવાના અહેવાલ છે. કિમ જોંગની તબિયત કેટલી ખરાબ છે તે અંગે કોઈ સત્તાવાર જાણકારી બહાર નથી આવી. જોકે થોડા દિવસ પહેલાં એવા અહેવાલ...
કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત રેસ્ટોરાં કેપ્સ કાફે પર ફરી વાર ફાયરિંગની ઘટના બની છે. આ વખતે કેપ્સ કાફે સીધી નિશાન પર નહોતી બલ્કે તેની બાજુમાં આવેલી એક રેસ્ટોરાં પર આ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
કેનેડાની ગુપ્તચર એજન્સીએ પોતાના એક નવા રિપોર્ટમાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કર્યા છે. ચરમપંથી ખાલિસ્તાની તત્વોના કારણે દેશ માટે ઊભા થનારા ભયનો સ્વીકાર કર્યો છે. સાથે સાથે જ ભારત પર ફરી એકવાર ગંભીર આરોપ પણ લગાવ્યા...
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પથારીવશ અને બીમાર હોવાના અહેવાલો વચ્ચે ચીને નિષ્ણાત તબીબોની ટીમ ઉત્તર કોરિયા મોકલી હોવાના અહેવાલ છે. કિમ જોંગની તબિયત કેટલી ખરાબ છે તે અંગે કોઈ સત્તાવાર જાણકારી બહાર નથી આવી. જોકે થોડા દિવસ પહેલાં એવા અહેવાલ...

ઈટાલીનાં ૧૦૪ વર્ષીય અદા ઝાનુસો ૧૯૧૮માં સ્પેનિશ ફ્લુનો ભોગ બન્યા હતા અને ૨૦૨૦માં કોરોનાની લપેટમાં આવી ગયાં હોવા છતાં સારવાર લઈને હેમખેમ હોસ્પિટલમાંથી બહાર...

યુનાઈટેડ નેશન્સે કોરોના વાઈરસ મહામારીથી વિશ્વમાં તીવ્ર ભૂખમરો સર્જાવાની ચેતવણી આપી છે. ઓછામાં ઓછાં ત્રણ ડઝન દેશના ૨૬૫ મિલિયન લોકો ભૂખમરાથી પીડાશે તેમ વર્લ્ડ...

દુનિયા આખી વર્તમાન સમયે કોરોના સામે જંગ લડી રહી છે, પરંતુ આમાં ભારત એક ડગલું આગળ છે. કોરાના મહામારીને નાથવા ભારત જે પ્રયાસો કરી રહ્યું છે તેની દુનિયાભરમાં...
યોગી આદિત્યનાથના પિતાનું નિધનટોમ એન્ડ જેરી સર્જક જિન ડાઈચનું અવસાનકેદારનાથના દ્વાર ૧૪ મેએ ખૂલશેકિમ જોંગ ઉનની સ્થિતિ ગંભીરક્રૂડના બેરલ દીઠ ભાવ ગગડ્યા

વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ૨૧મી એપ્રિલે જાહેર થયેલા અહેવાલો પ્રમાણે વિશ્વભરમાં કોરોનાથી ૧.૬૯ લાખ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં કુલ દર્દીઓની...

બ્રિટન સહિત સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાઈરસથી સર્જાયેલી મહામારી સાથે સંકળાયેલા સમાચારોનું વિહંગાવલોકન...

દુનિયામાં કોરોનાનો વાઇરસ દાવાનળની જેમ ફેલાયો છે ત્યારે એ જાણી લેવું અત્યંત જરૂરી છે કે કોરોનાની મહામારી સામાન્ય નથી. જો આપણે ગંભીર બનીશું તો જીવી શકીશું...
• ૧૫ પાક. સૈનિકો અને આઠ ત્રાસવાદી ઠાર માર્યા• રાજ્યપાલે મ.પ્ર.માં ફ્લોર ટેસ્ટ કરાવ્યો તે યોગ્ય છે• આઈ એમ એફ સલાહકાર સમિતિમાં રઘુરામ રાજન સામેલ• અમેરિકાએ ભારતીયોનાં વિઝાની મુદત લંબાવી• રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બિડેન પર યૌનશોષણનો આરોપ

વિશ્વભરમાં કોરોના વાઈરસે ભરડો લીધો છે. ૧૪મી એપ્રિલે જાહેર થયેલા આંકડા પ્રમાણે કોરોનાના વિશ્વભરમાં ૧૯.૩૩ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ બીમારીના કારણે ૧.૨૦...