ભગવાન મહાવીરના ઉપદેશો અને સિદ્ધાંતો આધુનિક જીવનમાં માર્ગદર્શક

ભારતીય રાજદૂતાવાસમાં 27 એપ્રિલે આયોજિત સંવાદમાં વિવિધ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સંઘર્ષો, ભાગદોડના જીવન અને ઉભરતી ટેકનોલોજીઓના વર્તમાન પરિવર્તનશીલ વિશ્વમાં ભગવાન મહાવીરના ઉપદેશો અને સિદ્ધાંતો આધુનિક જીવનને માર્ગદર્શન પુરું પાડે છે. આ સંવાદ શ્રીમદ્...

સ્વામિનારાયણ પરંપરાની પ્રસ્તુતિઃ એથેન્સમાં ધાર્મિક પુનરુત્થાન સમિટ

વેદિક અને ગ્રીક સંસ્કૃતિઓ વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ છે. આ બે મહાન વિરાસતોના ઐતિહાસિક સંગમ સ્વરૂપે એથેન્સ કન્ઝર્વેટરીમાં ‘ધ ધાર્મિક રેનેસાં એન્ડ ધ એથેન્સ ડેક્લેરેશન’ સમિટ યોજાયું હતું. આ સીમાચિહ્ન શિખર પરિષદમાં ભારતની...

પૂજ્ય મહંત સ્વામી મહારાજના ઓસ્ટ્રેલિયામાં વિચરણ બાદ સત્સંગ પ્રવૃત્તિ સતત વધતી રહી છે. તાજેતરમાં પરમચિંતન સ્વામીએ ઘરે-ઘરે વિચરણ કરીને સ્વામીબાપાનો સંદેશો...

ભારતમાં બિઝનેસ કરવાનું હવે વધારે આસાન બની ગયું છે. ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસની રેન્કિંગ (ડીબીઆર)માં ભારતે ૧૪ ક્રમની છલાંગ મારી છે અને ૭૭મા ક્રમ પરથી ૬૩મા ક્રમ...

અફઘાનિસ્તાનમાં સ્ત્રી સશક્તિકરણ માટે જંગે ચડનારી મોજદા જમાલદાનો ટીવી ચેટ શો દર શુક્રવારે રજૂ થાય છે. મોજદા મહિલા શોની કર્તાહર્તા છે. ‘ધ મોજદા શો’માં મહિલાઓની...

માલી સરકારે તાજેતરમાં નિવેદન આપ્યું છે કે અમારી સેના પર આતંકી હુમલો કરાયો હતો જેમાં ૫૩ સૈનિકો અને એક નાગરિકનું મોત થયું હતું. અગાઉ મેનાકા ક્ષેત્રમાં કરાયેલા હુમલામાં ૧૫ લોકોના માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો. સરકારની પ્રવકતા યાહ્યા સંગારેએ...

અમેરિકાના એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન દ્વારા આતંકીઓ સામે કાર્યવાહીના જે દાવા કરવામાં આવી રહ્યા છે તે પોકળ સાબીત થયા છે, કેમ કે હજુ પણ ખુદ પાકિસ્તાન દ્વારા જ લશ્કરે તોયબા અને જૈશ જેવા આતંકી સંગઠનોમાં આતંકીઓની ભરતી કરાવવામાં...

ઉત્તર ગ્રીસમાં એક રેફ્રિજરેટરેડ ટ્રકમાંથી ૫૧ માઇગ્રન્ટ જીવિત મળી આવ્યાનું ચોથી નવેમ્બરે સ્થાનિક પોલીસે જણાવ્યું છે. પોલીસે ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. અફઘાન મૂળના આ માઇગ્રન્ટની તબિયત સારી છે. જો કે તે પૈકી સાત લોકોને હોસ્પિટલમાં પ્રાથમિક...

 ‘આસિયાન’ સમિટમાં હાજરી આપવા થાઈલેન્ડની રાજધાની બેંગકોક પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનના 'હાઉડી મોદી' કાર્યક્રમની જેમ ‘સ્વાસ્દી મોદી’ કાર્યક્રમને...

ભારતે પોતાના આર્થિક હિતોનું રક્ષણ થતું ન હોવાથી તેમ જ પોતે રજૂ કરેલા મુદ્દા અંગે કરારમાં કોઈ સ્પષ્ટતા ન હોવાથી રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ...

એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (‘આસિયાન’)ની ૧૬મી વાર્ષિક સમિટમાં ભારત પ્રભાવશાળી દેશ તરીકે ઉભર્યું છે. બેંગકોકના યજમાનપદે યોજાયેલા ‘આસિયાન’ સંમેલનમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter