જાપાનમાં શતાયુ વડીલોની સંખ્યા સૌથી વધુ 1,23,330

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...

મોદી પ્રેશરમાં આવે તેવા નથી, દુનિયાએ ભારતનું અડગ વલણ જોયું છેઃ પુતિન

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

યુક્રેનમાં યોજાયેલ રાષ્ટ્રપતિની ચૂંટણીનું ૨૨મીએ ચોંકાવનારું પરિણામ આવ્યું હતું. યુક્રેનમાં ૭૩ ટકા મત સાથે વોલોદિમીર ઝેલેનસ્કી નામના કોમેડિયનની ચૂંટણીમાં...

શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે એક પછી એક થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ૩૨૧ માનવજિંદગીને ભરખી ગયા છે, જ્યારે ૫૦૦થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના લઘુમતી...

શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે એક પછી એક થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ૨૯૦ માનવજિંદગીને ભરખી ગયા છે, જ્યારે ૫૦૦થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના લઘુમતી...

સમગ્ર વિશ્વ સમુદાય ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ઓળઘોળ છે ત્યારે રશિયા તેમને સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજી રહ્યું છે. હજી ૪ એપ્રિલે યુએઈ દ્વારા  સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયેદ એવોર્ડથી મોદીને નવાજવામાં આવ્યા હતા ત્યાં ૧૨ એપ્રિલે રશિયાએ...

ફ્રાન્સના ૮૫૦ વર્ષ જૂના નોસ્ત્રાદેમસ કેથેડ્રલમાં ૧૫મીએ ભીષણ આગ લાગી હતી. રિનોવેશનના પગલે ઇમારતમાં આગથી ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે મીડિયાના અહેવાલો...

એક કંપનીએ એના એક કર્મચારીના પગારમાંથી ૧૦૮૦ અમેરિકી ડોલર કાપી લીધા એ પછી ૩૩ વર્ષના ભારતીય આઇટી પ્રોગ્રામરે ૧૫ ગ્રાહકોની વેબસાઇટ હેક કરી લેતાં એને ત્રણ વર્ષની કેદની સજા થઇ છે. શક્યતઃ ભારતીયનો દેશનિકાલ કરાશે. ગલ્ફ ન્યૂઝમાં જણાવાયું છે કે, દુબઇ...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીના પ્રચારમાં એકદમ વ્યસ્ત છે ત્યારે ચીનના અગ્રણી અખબારે મોદીના જોરદાર વખાણ કર્યા છે. ચીની મીડિયાનું કહેવું...

શાંતિ અભિયાનોમાં મદદ માટે ભારતની સૌથી વધુ રૂ. ૨૬૩ કરોડની ફી સંયુક્ત રાષ્ટ્રે ચૂકવવાની બાકી છે. સંયુક્ત રાષ્ટ્રના ૨૦૧૮-૧૯ના રિપોર્ટમાં આ માહિતી જણાવાઈ છે. સંગઠનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે આ રિપોર્ટ તાજેતરમાં જાહેર કર્યો હતો. રિપોર્ટ મુજબ ભારત...

નોર્વેનું લોન્ગિયરબાન એક એવું નગર છે જ્યાં લોકોના મરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ તે વળી કેવો પ્રતિબંધ છે? પરંતુ...



to the free, weekly Gujarat Samachar email newsletter