વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

મેઇડ ઇન ઇંડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇલની નિકાસ શરૂ, ફિલિપાઇન્સને મોકલાઇ

ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે થયેલા 37.5 કરોડ ડોલરના સોદાના ભાગરૂપે ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ...

ચાઈનાના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ભારતમાં વિસ્તરેલા સિક્કિમ સરહદી વિવાદને હિન્દુ રાષ્ટ્રવાદનું પરિણામ હોવાનું તાજેતરમાં જણાવ્યું હતું. મોદી વડા પ્રધાન બન્યા પછી ભારતમાં વકરેલા રાષ્ટ્રવાદને કારણે ભારત-ચીન નીતિ આડે પાટે ચઢી છે.

૬૦૦ વર્ષ કરતાં પુરાણા અને હિન્દુ-જૈન-ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ...

પૂર્વ યુરોપના આઠ દેશોના આશરે ૧.૩ મિલિયન નાગરિકો યુકેમાં વસવાટ કરતા હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના સત્તાવાર આંકડા જણાવે છે. આમાંથી ૨૫૪,૦૦૦ લોકો...

હાલ ચીન સરહદે ભારે તંગદિલીનો માહોલ છે. આ પરિસ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ ઇઝરાયલની મુલાકાત લેનારા પહેલા ભારતીય...

ચીને થોડા દિવસ પહેલા સિક્કિમ સરહદમાં ઘૂસીને ભારતીય બંકરો ઉડાવી દીધાના સમાચારો પછી મીડિયાના અહેવાલો અનુસાર બેથી ચાર જુલાઇ દરમિયાન ત્રણ વખત ચીની સૈનિકો લદ્દાખમાં...

ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂએ ભારતના વિશ્વવિખ્યાત ગણિતજ્ઞ રામાનુજનને યાદ કરતા જણાવ્યું હતું કે તેમનું યોગદાન સમગ્ર વિશ્વ માટે યાદગાર છે. તેમની અંદર જે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે સાત મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત બન્ને દેશોએ આતંકવાદ સામે એકસંપ થઇને...

ઇઝરાયલ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદી ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલામાં પોતાનાં માતા-પિતા ગુમાવનાર ૧૧ વર્ષના મોશે હોલ્ટ્ઝબર્ગને મળ્યા હતા. આ પ્રસંગે મોશેનાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અહીં ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન ત્રણ મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અન્ય દેશોમાં વસતાં ભારતીયોની...

સિક્કીમ સરહદના મુદ્દે ભારત અને ચીન વચ્ચે તનાવ હળવો બને એવા કોઈ એંધાણ નથી. ૨૯મીએ ચીનના સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ ભારતીય સૈન્ય પર ઘૂસણખોરીનો ફરી આક્ષેપ કર્યો હતો. એટલું નહીં તેમણે ૧૯૬૨ના યુદ્ધની યાદ અપાવતા ગર્ભિત ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું...



to the free, weekly Gujarat Samachar email newsletter