
પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ ૨૧મી સપ્ટેમ્બરે કહ્યું હતું કે, પાકિસ્તાને ટૂંકા અંતર સુધી લડાઈ કરી શકે તેવા ‘ન્યૂક્લિયર વેપન’ બનાવ્યા છે. આ...
ટોરોન્ટો શહેરમાં યોજાયેલી ભારતવિરોધી રેલીની ઘટનાએ હલચલ મચાવી છે. આ પરેડમાં જોડાયેલા ખાલિસ્તાની સમર્થકોએ 8 લાખ હિન્દુઓને ભારત મોકલવાની માગ કરી છે. ખાલિસ્તાનીઓએ હિન્દુ પ્રવાસી સમુદાયોને નિશાન બનાવીને કટ્ટરપંથી અને નફરતભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો.
આજે એકવીસમી સદીમાં જ્યારે બિલિયોનેર્સ સ્પેસ ટૂરિઝમ અને મંગળ ગ્રહ પર કોલોની વસાવવાના સપના જોઈ રહ્યાં છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે, જે ધરતી પર જ નવું દુનિયા રચવા માટે કામે લાગ્યા છે, અને તે પણ સમુદ્રની અંદર. પનામાના દરિયાકિનારા પાસે કેટલાક...
પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ ૨૧મી સપ્ટેમ્બરે કહ્યું હતું કે, પાકિસ્તાને ટૂંકા અંતર સુધી લડાઈ કરી શકે તેવા ‘ન્યૂક્લિયર વેપન’ બનાવ્યા છે. આ...
• સુષ્મા સ્વરાજ યુએસ મુલાકાતે• અમેરિકાનો ઉત્તર કોરિયાને આકરો જવાબ• નવાઝ શરીફનાં પત્ની કુલસૂમની લાહોરની પેટા ચૂંટણીમાં જીત• નાઈજિરિયામાં બોટ ડૂબતાં ૩૩નાં મૃત્યુ• ડેરાના મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર• ભારતમાં ૪૦,૦૦૦ રોહિંગ્યા શરણાર્થી• તામિલનાડુમાં...
પત્નીની સતામણી કરતા અથવા તો ત્યજી દેતા એનઆરઆઈ પતિઓની હવે ખરે નહીં રહે. એક ઉચ્ચ સ્તરીય સમિતિએ તેમના પાસપોર્ટ રદ કરવા સહિતનાં વિવિધ પગલાં લેવા કેન્દ્ર સરકારને...
શિન્ઝો અને મોદીએ કરેલા સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ અને કડક શબ્દોમાં પાકિસ્તાનને એવી ચેતવણી આપી હતી કે, મુંબઈ અને પઠાણકોટ પર થયેલા આતંકી હુમલાના દોષીઓને સજા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંગાથે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ ૧૪મી સપ્ટેમ્બરે સાબરમતી રેલવે સ્ટેશને અમદાવાદ-મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તક્તીનું...
દાઉદ ઇબ્રાહીમના કાળા કારોબાર સાથે સંકળાયેલી સંપત્તિ દુનિયાના ચાર મહાદ્વીપ એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા સુધી ફેલાયેલી છે. કહેવાય છે કે દુબઈ સ્થિત...
શ્રીલંકામાં મિત્રો સાથે વેકેશન માણી રહેલા બ્રિટિશ યુવા પત્રકાર પોલ મેક્કલીનનું મગરનાં હુમલામાં મોત થયું હતું. નદીના કાંઠે ઉભા રહીને હાથ ધોઈ રહેલાં પોલને મગરે પાણીમાં ખેંચી લીધો હતો. આખરે શોધખોળના અંતે તેનો મૃતદેહ મળ્યો હતો.
યુકેમાં ત્રાસવાદનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને લંડનમાં અનેક સ્થળોએ આતંકી હુમલા થયા છે, જેની જવાબદારી જેહાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી છે. ગત વર્ષોમાં લંડનમાં થયેલા ત્રાસવાદી હુમલા આ મુજબ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંગાથે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ ગુરુવારે સાબરમતી રેલવે સ્ટેશને અમદાવાદ-મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તક્તીનું અનાવરણ...
ઓસ્ટ્રેલિયામાં માંસની એક જાહેરાતમાં ભગવાન ગણપતિને દર્શાવવા બાબતે ભારતે ઓસ્ટ્રેલિયા સમક્ષ રાજદ્વારી સ્તરે વિરોધ નોંધાવ્યો છે. આ જાહેરાતમાં ભગવાન ગણપતિને...