જાપાનમાં શતાયુ વડીલોની સંખ્યા સૌથી વધુ 1,23,330

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...

મોદી પ્રેશરમાં આવે તેવા નથી, દુનિયાએ ભારતનું અડગ વલણ જોયું છેઃ પુતિન

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

કેનેડાના મિસિસાગા સ્થિત રેડ રોઝ કન્વેન્શન સેન્ટર ખાતે તા. ૨૫.૫.૧૮ના રોજ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ગાલા ૨૦૧૮નું શાનદાર આયોજન ગ્લોબલ ગુજરાતી નેટવર્ક (GGN)...

વોગ અરેબિયાના કવર પેજ ઉપર સાઉદી અરેબિયાની રાજકુમારીને ડ્રાઈવિંગ સીટ ઉપર બેસેલી દર્શાવાતા વિવાદ થયો છે. સાઉદી અરેબિયામાં લોકોએ આ કવરપેજની ટીકા કરી હતી. સોશિયલ...

મુંબઈના આતંકી હુમલાના સૂત્રધાર હાફિઝ સઈદ પાકિસ્તાનમાં ૨૫મી જુલાઈએ થનારી સામાન્ય ચૂંટણીમાં ‘અલ્લાહુ અકબર તહેરીક’ નામના નવા પક્ષના નેજા હેઠળ ચૂંટણી લડશે. તેમના...

જમ્મુ કાશ્મીર સરહદે સતત શસ્ત્રવિરામ ભંગ કરીને સતત નાપાક હરકતો કરી રહેલા પાકિસ્તાને ભારતીય સેનાના બે જવાન શહીદ થયા પછી સત્તાવાર નિવેદન કર્યું છે કે, ભારત અને પાકિસ્તાન પરમાણુ રાષ્ટ્રો હોવાથી તેમની વચ્ચે યુદ્ધ શક્ય નથી, પરંતુ અમારી શાંતિને નબળાઈ...

કેનેડાના પ્રમુખ જસ્ટિન ટ્રુડોએ ચાર મહિના બાદ ભારત મુલાકાત અંગે પ્રતિક્રિયા આપી છે. ભારત મુલાકાત પર તેમણે મજાક ઉડાવતાં કહ્યું હતું કે, હવે ક્યાંય નથી જવું. જોકે...

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં મૌલવીઓની એક સભા પાસે ચોથી જૂને આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ વિસ્ફોટમાં ૧૪થી વધુ લોકો માર્યા...

સેન્ટ્રલ અમેરિકન દેશ ગ્વાટેમાલામાં વોલ્કાનો ડિ ફ્યુગો' જ્વાળામુખીમાં ભયાનક વિસ્ફોટ થયા પછી પાંચમી જૂને કાટમાળમાંથી વધુ મૃતદેહો કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં...

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુ મહિલા પતિનાં મૃત્યુના છ મહિના પછી લગ્ન કરી શકશે. તે ઉપરાંત હિંદુ મહિલા લગ્નવિચ્છેદ માટે પણ અરજી કરી શકે છે. આ પહેલાં અલ્પસંખ્યક મહિલાઓ, વિધવા અને છૂટાછેડા લઈ ચૂકેલી મહિલાઓને ફરી લગ્ન કરવાનો અધિકાર નહોતો. બે વર્ષ...

કેરળમાં ફાટી નીકળેલા નિપાહ રોગના કારણે મધ્ય પૂર્વના યુએઇ અને બહેરિન દેશો સહિત કેટલાક દેશોએ કેરળમાંથી મંગાવવામાં આવતા ફળ અને શાકભાજીની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. અત્યાર સુધી આ બીમારીએ ૧૫ જણાનાં ભોગ લીધા છે. મગજને ભારે નુકસાન કરનાર આ બીમારીનો...

ન્યૂ ઝીલેન્ડમાં ચિંતાજનક રીતે વધી રહેલી માઈક્રોપ્લાઝ્મા બોવિસ નામની બીમારીને અટકાવવા માટે સરકારે ૧.૨૬ લાખ ગાયોને મારવાનો આદેશ આપ્યો છે. ન્યૂ ઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણય અમારા માટે બહુ મુશ્કેલ હતો. અબોલ...



to the free, weekly Gujarat Samachar email newsletter