લાકડામાંથી બનેલી દુનિયાની સૌથી મોટી ઇમારત

મેટ્રોપોલ પેરાસોલ લાકડામાંથી બનેલી વિશ્વની સૌથી મોટી ઇમારત હોવાનું બહુમાન ધરાવે છે. સ્પેનના સેવિલેમાં આવેલી આ ઈમારતની લંબાઈ 150 મીટર, પહોળાઈ 75 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. આ ઇમારત 3,000 ક્યુબિક મીટર ફિનિશ સ્મ્રુસ લાકડામાંથી બનાવવામાં આવી છે....

ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેકઃ 11નાં મોત

વાનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાની ચાર દિવસની ભારત મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૨૨ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. આ કરારોમાં બિનલશ્કરી...

અમેરિકાના મિસાઇલ હુમલાથી ગુસ્સે ભરાયેલા સીરિયાના પ્રમુખ અસાદે એક નિવેદન કરી જણાવ્યું હતું કે આ રીતે મિસાઈલમારો કરવો તે અમેરિકાનું સૌથી મૂર્ખતાપૂર્ણ પગલું...

અમેરિકાએ સીરિયા મુદ્દે આક્રમક વલણ અપનાવતા શાએરાત એરબેઝ પર ૬૦ મિસાઇલ ઝીંક્યા છે. સીરિયામાં તાજેતરમાં થયેલા રાસાયણિક હુમલા સંદર્ભે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે...

પાકિસ્તાનના સરગોઢાની સૂફી દરગાહના સંરક્ષક અબ્દુલ વહીદે અલી અહમદે બીજીએ મોડી રાતે ત્રણ મહિલા સહિત ૨૦ લોકોની ખંજરથી હત્યા કરી નાંખી હતી. ઘટનામાં બે મહિલા સહિત ત્રણ ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. 

૨૦૦૮થી ટેક્સાસના હ્યુસ્ટનમાં રહેતા પતિ પત્ની ન્યૂરોલોજિસ્ટ પંકજ સતીજા અને મોનિકા ઉમ્મતને ૨૪ કલાકની નોટિસ સાથે દેશનિકાલનો આદેશ અપાયો હતો. જોકે સતીજાને ૯૦...

રશિયાનાં સેંટ પીટર્સબર્ગના મેટ્રો સ્ટેશનમાં સોમવારે એક ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ૧૨ લોકોનાં મોત થયા હતાં જ્યારે ૫૦ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા...

પાકિસ્તાનના વસ્તી ગણતરી અધિકારીઓએ ગેરકાયદે પાકિસ્તાનમાં રહેતા બે અમદાવાદીઓની ગુલાન એ ઈકબાલમાંથી પહેલી એપ્રિલે ધરપકડ કરી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, હસન અહેમદ અને વસીમ હસન નામના બે જણા ગુજરાતના શહેર અમદાવાદના રહેવાસી છે. તેઓ પાક.માં કોઈપણ...

ચીને ધાર્મિક કટ્ટરપંથનો સામનો કરી રહેલા પોતાના પશ્ચિમી પ્રાંત શિનજિયાંગમાં સ્થિતિ સામાન્ય કરવા અને તેના પર પોતાનો અંકુશ મજબૂત કરવા માટે મુસ્લિમો પર લગામ મૂકી છે. મુસ્લિમ બહુમતિ ધરાવતા આ પ્રાંતમાં ચીન હવે કોઇને પણ ‘અસમાન્ય’ દાઢી નહિ રાખવા દે. અન્ય...

બાંગ્લાદેશની સુપ્રીમકોર્ટે ૨૦૦૪માં બ્રિટિશ રાજદૂત પર થયેલા હુમલામાં ત્રણ આતંકીઓની ફાંસીની સજા યથાવત રાખી છે. તેમાં આતંકી સંગઠન હરકત-ઉલ-જિહાદ અલ ઇસ્લામી (હુજી)ના પૂર્વ કુખ્યાત મુફતી હન્નાન અને તેના બે આતંકી પઠણ સામેલ છે. આ બધા રાષ્ટ્રપતિ પાસે...

વેનેઝુએલામાં હાલમાં ‘બ્રેડવોર’ની સ્થિતિ છે. અહીંની સમાજવાદી સરકારે આર્થિક અરાજકતાને કાબૂમાં લઈને સ્થિતિને સામાન્ય બનાવવા માટે મોટી સંખ્યામાં રેસ્ટોરન્ટ અને બેકરીઓ પર છાપા માર્યા હતા. સરકારે અનેક ફૂડલાઈન સ્ટોર પર દરોડા પાડ્યા હતા. આક્ષેપ થઈ રહ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter