ભારત-કેનેડા ટ્રેડ ડીલઃ વાટાઘાટોનો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ

ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટોરન્ટોના સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ગોળીબારઃ બેનાં મોત, 6 ઘાયલ

ટોરોન્ટો શહેરમાં શનિવારે રાત્રે સાલ્સા ઓન સેન્ટ ક્લેર એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય 6 ઘાયલ થયા હતા. 

વ્લાદિમીર પુતિને સોમવારે ચોથીવાર રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેની સાથે જ તેમનો છ વર્ષનો ચોથો કાર્યકાળ શરૂ થયો છે. જોકે તેમના શપથ સમારોહ પહેલાં એનટિકરપ્શન...

અફઘાનિસ્તાનના બઘલાનના પાટનગર પુલ-એ-ખોમર નજીકના બાગ-એ-શામલ વિસ્તારમાં કેટલાક હથિયારબંધ લોકોએ સાત ભારતીય ઇજનેરોનાં અપહરણ કર્યાં હતાં. સ્થાનિક અધિકારીઓના મતે ઘટના પાછળ તાલિબાનોનો હાથ હોઈ શકે. અપહૃત ઇજનેરો ભારતીય કંપની કેઇસી ઇન્ટરનેશનલ લિમિટેડમાં...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ટ્વિટર પર રાજ કરતા હોય પરંતુ ફેસબુક ફોલોઅર્સને મુદ્દે તેઓ વડા પ્રધાન મોદીને મુકાબલે ખૂબ પાછળ છે. વડા પ્રધાન મોદી ફેસબુક...

• વિઝા ફ્રોડમાં ભારતીય અમેરિકનને એક વર્ષની કેદ• ગુજરાતી અમેરિકનનો વીમા કંપનીઓને લાખો ડોલરનો ચૂનો• કેન્યામાં પૂર આવતાં ૨૦નાં મોત • ગુજરાતી યુવાન પર અઢી લાખ ડોલરના ફ્રોડનો આરોપ• ભારતે બાંગ્લાદેશને યુદ્ધનાં સ્મૃતિ અવશેષો આપ્યાં• પ. બંગાળની પંચાયતી...

ભારત અને પાકિસ્તાન એકસાથે સૈન્ય અભ્યાસ કરવા જઈ રહ્યાં છે. આ સૈન્ય અભ્યાસ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) હેઠળ ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રશિયામાં યોજાશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ભારત, પાકિસ્તાન અને ચીન સાથે સંગઠનના પાંચ અન્ય સભ્ય દેશ...

સુખપરના ખીમજી વેલજી મેઘાણી મસ્કતમાં બાંધકામ માટે મજૂરી કરવા ગયા હતા. તેમને ત્યાં હાર્ટ એટેક આવતાં કંપનીએ સારવાર માટે તેમને સ્થાનિક હોસ્પિટલે ખસેડ્યા હતા. ૧૩મી એપ્રિલે તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને સલાલા હોસ્પિટલમાં રખાયો હતો અને ત્યાંથી...

રાજેશ ખન્નાની ફિલ્મ ‘સચ્ચા જૂઠા’નું એક બહુ જ લોકપ્રિય ગીત છેઃ ‘દિલ કો દેખો, ચહેરા ના દેખો, ચહેરે ને લાખો કો લૂંટા, દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા...’ પણ આપણે...

છેલ્લા કેટલાક વર્ષોથી જાપાની નાગરિકોમાં જૈનધર્મ પ્રત્યેની આસ્થા વધતી જાય છે. આથી દર વર્ષે ભારતમાં આવી હસ્તિનાપુર, પાલિતાણા અને શંખેશ્વર વગેરે જૈનતીર્થોની મુલાકાત લે છે. એક અભ્યાસ પ્રમાણે છેલ્લા ૫ વર્ષમાં ૧૨૦૦થી વધુ જાપાનીઓ શાકાહારી બન્યા છે. હમણાં...

અમેરિકી સામયિક ‘ટાઈમ’ દ્વારા વર્ષ ૨૦૧૮નું વિશ્વની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કરાયું છે. આ લિસ્ટમાં ભારતમાંથી હિરોઈન દીપિકા પદુકોણ, ક્રિકેટર...

કચ્છના અને યુએસમાં સ્થિત ગુજરાતી પર્ફ્યુશનિસ્ટ અને ઈસીએમઓ સ્પેશિયાલિસ્ટ જ્યોતિ ધરોડ ગાલાએ તાજેતરમાં મુંબઈમાં આવેલા દહીંસરમાં ઘૂંટણની બીમારીથી પીડિત દર્દીઓની...



to the free, weekly Gujarat Samachar email newsletter