માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સનો કુઆલા લુમ્પુરમાં જ્વેલરી શોરૂમ

વિશ્વના 14 દેશમાં 420થી વધુ શોરૂમ્સ ધરાવતા વિશ્વના પાંચમા ક્રમના જ્વેલરી રીટેઈલર માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ દ્વારા મલેશિયાના કુઆલા લુમ્પુરના બાંગસાર ખાતે નવા ફ્લેગશિપ જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. માલાબાર ગોલ્ડ...

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં £880 મિલિયનનું ભવ્ય એરપોર્ટ

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

નોર્થ કોરિયાએ પરમાણુ પરીક્ષણ કરવાની હદ કરી નાંખી છે. આ દેશ દ્વારા પરમાણુ પરીક્ષણ વધી રહ્યું છે. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રની ચેતાવણી છતાં તેની કોઇ જ અસર...

પાકિસ્તાનમાં જાસુસીના આક્ષેપ હેઠળ ફાંસીની સજા પામેલા ભારતીય જવાન કુલભૂષણ જાધવના બચાવમાં ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટે...

વાવાઝોડું ‘ઇરમા’થી અસરગ્રસ્ત સેંટ માર્ટિન ખાતેથી ૧૭૦ જેટલા ભારતીયોને ખસેડાયા છે અને ભારત સરકાર દ્વારા વિશેષ ચાર્ટર્ડ વિમોનોમાં કેરેબિયન ટાપુ કુરાકાઓ પર...

ભારતમાં એનઆરઆઈ લગ્નોનાં રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ ફરજિયાત બનાવવા વિદેશ મંત્રાલયની નિષ્ણાત સમિતિએ ભલામણ કરી છે. વિદેશમાં રહેતા ભારતીય પુરુષ સાથે લગ્ન કરીને...

પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફે ચેતવણી આપી હતી કે, જો લશ્કર અને જૈશ જેવા આતંકી સંગઠનોને દબાવવામાં નહીં આવે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાક.ને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો જ પડશે. ચીન સહિતના બ્રિક્સના જૂથે પહેલી જ વાર પાક.માં કાર્યરત આંતરરાષ્ટ્રીય...

વડા પ્રધાને છેલ્લા મોગલ બાદશાહ બહાદૂર શાહ ઝફરની મજાર અને ૨૫૦૦ વર્ષ જૂના શ્વેડાગોન પેગોડાની મુલાકાત ઉપરાંત કાલીબારી મંદિરમાં પૂજા કરી મ્યાનમારનો પ્રવાસ...

હરિકેને ‘હાર્વે’એ અમેરિકાને ધમરોળ્યું હતું તો વિનાશક હરિકેન ‘ઇરમા’એ કેરેબિયન ટાપુઓનમાં કાળો કેર વર્તાવ્યો છે. ચક્રવાત દરમિયાન કલાકદીઠ ૧૮૫ માઇલ (અંદાજે...

વડા પ્રધાન મોદીના મ્યાનમાર પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જુદા જુદા ક્ષેત્રે ૧૧ મહત્ત્વના કરાર કરાયા છે. મોદી અને મ્યાનમારના સ્ટેટ...

મ્યાનમારમાં હિંસાનો શિકાર રોહિંગ્યા મુસ્લિમોનું પલાયન ચાલુ છે. યુએન રિપોર્ટ અનુસાર છેલ્લા આઠ દિવસમાં ૧ લાખ ૨૩ હજાર ૬૦૦ શરણાર્થી મ્યાનમારની સરહદ પાર કરીને...

૭૨ દિવસ લાંબા ડોકલામ સરહદી વિવાદ બાદ મંગળવારે પહેલીવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી....



to the free, weekly Gujarat Samachar email newsletter