NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પીઓકે)માં સિંધુ નદી પર ડેમ બનાવવાના પાકિસ્તાનના ૧૪ અબજ ડોલરના પ્રોજેક્ટને નાણાં પૂરા પાડવાનો એશિયન ડેવલોપમેન્ટ બેંકે(એડીબી) ઇનકાર કર્યો છે. બે વર્ષ અગાઉ પાકિસ્તાને ભારત પાસેથી એનઓસી માંગવાનો ઇનકાર કરતા વર્લ્ડ બેંકે...

 ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાન ખાનને બીજી નવેમ્બરે ઈસ્લામાબાદ બંધની જાહેરાત કરી છે. વિરોધ પ્રદર્શન વર્તમાન નવાઝ શરીફની સરકારના કામોમાં પારદર્શિતામાં ઊણપના...

સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી સમિતિ દ્વારા ૨૯મીએ અણુ શસ્ત્રો પર પ્રતિબંધ લાદતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ ૧૨૩ વિરુદ્ધ ૩૮ મતથી પસાર કરવામાં આવ્યો હતો. જોકે મતદાન વખતે ભારત, ચીન, અને પાકિસ્તાન સહિત કેટલાક દેશો ગેરહાજર રહ્યા હતા. 

કેલ્ગરીના માત્ર ૧૬ વર્ષના ગ્રેડ ૧૧માં અભ્યાસ કરતા ઝીલ પટેલે માનવ શરીરમાં ધમની બ્લોક થઈ છે કે નહીં તેની તપાસ માટે માત્ર ૭ ડોલરના ખર્ચના બ્લડ ટેસ્ટની શોધ...

મધ્ય ઈટાલીમાં રવિવારે ભૂકંપના શક્તિશાળી આંચકા લાગ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૬ની માપવામાં આવી હતી. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે જેને લીધે ત્યાં સદીઓ જૂની ઈમારતોને નુકસાન થયું હતું.

નેપાળમાં દિવાળી કંઈક અલગ રીતે જ મનાવવામાં આવે છે. ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી અહીં વિવિધ પ્રાણી-પશુની પૂજા કરવામાં આવે છે. અહીં દિવાળીના દિવસો કુકુર તિહારના...

યુકેની અગ્રણી યુનિવર્સિટીઓમાં સૌથી આકર્ષક અભ્યાસક્રમોમાં ઈયુ વિદ્યાર્થીઓની અરજીઓમાં નવ ટકાનો ઘટાડો થયો હોવાનું દ્વારા જણાવાયું છે. આ માટે બ્રેક્ઝિટ ઉપરાંત,...

પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ પૈકી ૯૩ ટકા હિન્દુ સિંધમાં વસે છે. જ્યાં ૧૨૫૩ ધાર્મિક સ્થળો છે જેમાં ૭૦૩ હિન્દુ મંદિર છે. ૫૨૩ ચર્ચ છે. ૬ ગુરુદ્વારા છે જ્યારે ૨૧ અહેમદી મુસ્લિમોની મસ્જિદો છે. તેના રક્ષણ માટે હાલ ૨૩૧૦ પોલીસ જવાનોને ગોઠવવામાં આવેલા છે. 

સાઉદીએ શાહી કુટુંબના જ પ્રિન્સ તુર્કી બિન સાઉદ અલ કબીરનો એક વ્યક્તિની હત્યાના કેસમાં શિરચ્છેદ કર્યો હતો. વર્ષ ૨૦૧૨માં આદેલ-અલ-મહમદ નામના માણસ પર ગોળીબાર કરીને તેની હત્યાનો કેસ કબીર પર ચાલતો હતો. સાઉદી અદાલતે વર્ષ ૨૦૧૪માં હત્યાના કેસમાં કબીરને...

બ્રિટન અને ફ્રાન્સની સરહદે કેલેના કુખ્યાત ‘જંગલ’ કેમ્પમાં રહેતા માઈગ્રન્ટ્સને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે. લગભગ ૭,૦૦૦ જેટલા રહેવાસીઓનું વસવાટ ‘જંગલ’...



to the free, weekly Gujarat Samachar email newsletter