ભારત-કેનેડા ટ્રેડ ડીલઃ વાટાઘાટોનો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ

ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટોરન્ટોના સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ગોળીબારઃ બેનાં મોત, 6 ઘાયલ

ટોરોન્ટો શહેરમાં શનિવારે રાત્રે સાલ્સા ઓન સેન્ટ ક્લેર એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય 6 ઘાયલ થયા હતા. 

કેન્યામાં કેટલાક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભારે પુર આવવાની અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ બને છે. વરસાદના કારણે દેશભરમાં ૧૫૯ લોકોનો જીવ...

ઈન્ડોનેશિયાના સુરાબાયામાં એક પછી એક ત્રણ ચર્ચ પર આત્મઘાતી હુમલા થયા હતા. તેમાં ૧૩ લોકોના મોત થઈ ગયા હતા જ્યારે ૪૧ લોકોને ઈજા પહોંચી છે. આ હુમલો દેશમાં...

ભારત અને મ્યાનમાર વચ્ચે ૧૧મી મેએ સાત સમજૂતીઓ પર હસ્તાક્ષર કરાયા હતાં. આ મુલાકાત દરમિયાન નેતાઓએ શાંતિ અને સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે...

ઇઝરાયેલી દળોએ સોમવારે ગાઝા સરહદના વિસ્તાર ઉપર કરેલા હુમલામાં ૪૧ પેલેસ્ટાઈનવાસીઓનાં મોત નીપજ્યાં હતા. જેરુસલામમાં અમેરિકા તેની એલચી કચેરી શરૂ કરવાની તૈયારી...

ભારત અને નેપાળના સંબંધ કોઈ પરિભાષાથી નહીં, પણ ભાષા અને આસ્થાના બંધનથી જોડાયેલા છે. પાડોશી પહેલો એ નાતે ભારત માટે નેપાળ હંમેશા મુખ્ય પ્રાથમિકતા છે. નેપાળ વિના ભારતની આસ્થા અધૂરી છે અને અસ્તિત્વ પણ અધૂરું છે. ભારતના ધામ અને રામ પણ નેપાળ વિના અધૂરા...

ઇરાન ન્યુક્લિયર ડીલમાંથી ખસી જવાની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણા બાદ ડીલમાં સામેલ અન્ય પાંચ દેશ બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ચીન અને જર્મનીએ સખત વિરોધ કર્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે આ કરારમાં ઘણી ખામીઓ છે અને તે અમેરિકાના હિતમાં નથી...

ફોર્બ્સ મેગેઝિન દ્વારા જારી કરાયેલી વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓની યાદીના ટોપ ટેનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાન પ્રાપ્ત થયું છે. વિશ્વમાં...

• ‘કુવૈતના સ્ટાફે અમને ઇન્ડિયન ડોગ કહ્યાા’  • ઉત્તર કોરિયાએ ઘડિયાળ અડધો કલાક આગળ કરી • હાફિઝ સઈદનો પાકિસ્તાનમાં ચૂંટણી પ્રચાર!• પાકિસ્તાની ગૃહ પ્રધાન પર ગોળીબાર• ઓસ્ટ્રેલિયન બેન્કનો ડેટા ગુમ • પાકિસ્તાન દ્વારા રાજસ્થાન સરહદે સૈન્ય મથક• યુએસની...

સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહમાં જુલાઈ ૨૦૧૬માં બોમ્બ બ્લાસ્ટ કરનાર સુસાઈડ બોમ્બર ફૈયાઝ કાગઝી ભારતીય હતો તેવું તેના ડીએનએ પરીક્ષણ પરથી સાબિત થયું છે. સુસાઈડ બોમ્બર દ્વારા સાઉદીનાં શહેર જેદ્દાહમાં અમેરિકાની એલચી કચેરી પર આત્મઘાતી હુમલો કરાયો હતો....

દક્ષિણ આફ્રિકામાં કાર્યરત આશરે ૧૪૦ જેટલી ભારતીય કંપનીઓએ ૪ અબજ ડોલરથી વધુનું રોકાણ કરી ૧૮૦૦૦થી વધુ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કર્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. સીઆઈઆઈ-પીડબલ્યુસીના અહેવાલમાં ભારતીય કંપનીઓ દ્વારા દક્ષિણ આફ્રિકામાં સીએસઆર...



to the free, weekly Gujarat Samachar email newsletter