મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ- પ્રિન્સ વિલિયમ અને કેટ અને તેમના ત્રણ સંતાનો તેમજ પ્રિન્સેસ યુજિન અને જેમ્સ બ્રૂક્સબેન્ક રહે છે તે કેન્સિંગ્ટન પેલેસની બહાર...

ઘણા લોકોને વયના સીમાડા નડતા નથી કારણ કે તેમના માટે વય એક આંકડો માત્ર હોય છે. લેસ્ટરના ૯૦ વર્ષીય નારણદાસ આડતિયાને આ એકદમ લાગુ પડે છે. ગુજરાતી કોમ્યુનિટીમાં...

 ૧૯૪૦-૫૦ના દાયકામાં મોટેભાગે દીકરીઓને ઝાઝું શિક્ષણ આપવામાં આવતું નહિ. એવા સમયે મહાનગરી મુંબઇમાં બેચલર ઓફ આર્ટસ (બી.એ.)ની ડિગ્રી સહિત ટીચર ટ્રેનિંગનો કોર્ષ...

કોરોના વાઈરસ મહામારીના પરિણામે ૨૦ માર્ચથી છ મહિના સુધી બંધ રખાયેલી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શાળાઓ ૧ સપ્ટેમ્બરના નવા સત્રથી શરૂ થવા સાથે લાખો વિદ્યાર્થીઓ...

સાઉથ લંડનના ફોસ્ટર હોમમાંથી ત્રણ બાળકોના અપહરણના આરોપી પિતા ઈમરાન સાફીની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. દરમિયાન, ચાર પુરુષની ધરપકડ કરવામાં આવી હતી. સાફીએ...

માત્ર હિન્દુઓ જ નહિ વ્યાપક કોમ્યુનિટીની સેવા કરતા શ્રી જલારામ જ્યોત મંદિર (સડબરી) આશરે ૧૨,૦૦૦ લોકોનો ભક્તગણ ધરાવે છે. વેસ્ટ લંડનમાં આવેલા મંદિર અને કોમ્યુનિટી...

‘ગુજરાત સમાચાર’ના ઘણાં વાચકોએ ‘યુટિલિટી ડીલ્સ’ની ઓફરનો લાભ લીધો છે. ઘણી કંપનીઓ ગેસ, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરે છે. કંઈ કંપનીની ડીલ સારી છે તે સમજવામાં આપણે...

લંડનઃ ભારતના તાતા જૂથ અને સિંગાપોર એરલાઈન્સના સંયુક્ત સાહસ ‘વિસ્તારા’ એરલાઈન દ્વારા ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષી ‘ટ્રાન્સપોર્ટ બબલ’ની રચનાના ભાગરુપે ૨૮...



to the free, weekly Gujarat Samachar email newsletter