હાલ કોરોનાને કારણે બેકારી વધી ગઇ છે. ગરમીના દિવસો એટલે ઘરની બારીઓ ખુલ્લી રાખવાનું મન થાય પણ એમ કરી આપણે ચોરોને નોંતરી રહ્યા છે. આજકાલ હેરો-પીનરના ડીટેચ્ડ ઘરો ચોરોના ટારગેટ બન્યા છે. તાજેતરમાં ચોરીના વધતા જતાં બનાવો ચિંતાજનક છે. ખાસ કરીને વડિલો...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.
હાલ કોરોનાને કારણે બેકારી વધી ગઇ છે. ગરમીના દિવસો એટલે ઘરની બારીઓ ખુલ્લી રાખવાનું મન થાય પણ એમ કરી આપણે ચોરોને નોંતરી રહ્યા છે. આજકાલ હેરો-પીનરના ડીટેચ્ડ ઘરો ચોરોના ટારગેટ બન્યા છે. તાજેતરમાં ચોરીના વધતા જતાં બનાવો ચિંતાજનક છે. ખાસ કરીને વડિલો...

ઈંગ્લેન્ડમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિત જાહેર સ્થળોએ ચહેરાને ઢાંકવાનું વલણ સખત બનાવતા સરકારે સુપરમાર્કેટ્સ અને દુકાનોમાં ગુરુવાર, ૨૩ જુલાઈથી ફરજિયાત માસ્ક...
હાર્લ્સડનમાં વિન્ડરશ રોડ પર ગોળીબારમાં ઘાયલ ૨૦થી ૩૦ વર્ષની વચ્ચેનો એક પુરુષ મળી આવ્યો હતો. પેરામેડિક્સ આવે ત્યાં સુધી પોલીસ અધિકારીઓએ તેને પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ, તેને સ્થળ પર જ મૃત જાહેર કરાયો હતો.

આપણે સ્ટેજ ફેશન શો તો ઘણાં જોયા હશે પરંતુ કોરોના મહામારીના લોકઅપ સમયગાળામાં ઘરના બેઠક ખંડમાં ફેશન શોનું કેટવોક થયું હોય એવું સાંભળવા કે જોવામાં આવ્યું...

મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામીનારાયણ મંદિર (કિંગ્સબરી ટેમ્પલ)ના બ્રહ્મલીન આધ્યાત્મિક સ્થાપક પૂ. પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી કિંગ્સબરીમાં...

સાઉથ લંડનના ડલવિચમાં ૯ જુલાઈ ગુરુવારની સાંજે સીલી ડ્રાઈવ ખાતે ધોળે દહાડે ૧૮ વર્ષીય ટીનેજર ડોનેલ રુલેની સ્ટેબિંગમાં હત્યા કરવામાં આવી હતી. મેટ્રોપોલિટન...

ભારતવંશી બ્રિટિશ સ્ટીલ ટાયકૂન લક્ષ્મી નિવાસ મિત્તલે કોરોના વાઈરસ સામેના જંગમાં અગ્રણી ઓક્સફર્ડ યુનિવર્સિટીને કોરોના વેક્સિન વિકસાવવા માટે ૩.૫ મિલિયન પાઉન્ડ...

વોકર્સ ક્રિસ્પ્સે તેની લેસ્ટરની ફેક્ટરીમાં ૨૮ કર્મચારીઓને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. કંપનીની બ્યુમન્ટ્સ લેઝ ખાતેની ફેક્ટરીમાં...

શુક્રવાર ૩ જુલાઇ ૨૦૨૦ના રોજ લંડનના નહેરૂ સેન્ટરના ઉપક્રમે "યોગ અને કોવીદ કટોકટી" વિષય પર વક્તવ્ય અને વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા યોગાચાર્ય...

લોકડાઉનના નિયંત્રણો હળવા થયા તે અગાઉ ૧૧ જૂને બ્રેન્ટ લેબર કાઉન્સિલરોએ ઈંલિંગ રોડ ટેમ્પલ તરીકે જાણીતા શ્રી વલ્લભ નિધિ મંદિરમાં પ્રાર્થનામાં ભાગ લીધો હતો. તેમાં...