NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

અંતરિક્ષમાં સાથીઓને હલવો ખવડાવ્યો કે નહીં? વડાપ્રધાન મોદીનો શુભાંશુ સાથે સંવાદ

આઈએસએસમાં ગયેલા પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિસ્તૃત સંવાદ કર્યો હતો. મોદીએ વાતચીતનો આરંભ નમસ્કાર કહીને કર્યો અને પછી કહ્યું કે આજે તમે (શુભાંશુ) ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે. તમારા...

કોરોના મહામારી વચ્ચે પણ ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા શરૂ કરાવી હતી, જેમાં તમિલનાડુ સહિત ચાર રાજ્યોનું મતદાન એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ...

ઈન્ડો બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ દ્વારા યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના વિદ્વાનો દ્વારા સંચાલિત થિન્ક ટેન્ક ૧૯૨૮ ઈન્સ્ટિટ્યૂટ સમક્ષ ભારતમાં કોવિડ-૧૯ કટોકટી વિશે રિપોર્ટમાં માહિતી આપી હતી. આ રજૂઆતોમાં (૧) પબ્લિક હેલ્થ ડેટા- ઈન્ફેક્શન અને...

કોરોનાની બીજી ઘાતક લહેર સામે ઝઝૂમી રહેલા ભારતમાં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજનની અછત સહિત અન્ય કેટલીય મેડિકલ સુવિધાઓની ઉણપ પ્રવર્તી રહી છે. ભારત માટે કટોકટીભર્યો...

શ્રીનગરઃ શહેરની વચ્ચોવચ આવેલું અને પ્રવાસીઓથી માંડીને સ્થાનિક લોકોમાં જાણીતું ‘ક્રિષ્ના ધાબા’ ફરી ચાલુ થઈ ગયું છે. આ શુદ્ધ વૈષ્ણવ ભોજનાલયના માલિક રમેશકુમારના...

 કોરોના વાઈરસ મહામારી શરૂ થયાં પછી દુનિયાના મોટાભાગમાં જાણે કે સમય થંભી ગયો હતો. પરંતુ, યુએઈમાં નવા નવા પ્રોજેક્ટ્સ સાકાર થઈ રહ્યા હતા. નિર્માણ હેઠળના...

પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટિશ એમ્પાયર તરફથી લડેલા લાખો અશ્વેત અને એશિયન સૈનિકોની યાદગીરી જાળવવામાં ભેદભાવ રખાયો હોવાનું કોમનવેલ્થ વોર ગ્રેવ્ઝ...

પ્રથમ વિશ્વયુદ્ધ યુરોપિયન પ્રભુત્વ સ્થાપવા ઉપરાંત, સંસ્થાનોનો કબજો મેળવવાની લડાઈ પણ હતી. આફ્રિકામાં બ્રિટન, જર્મની અને ફ્રાન્સ સહિતની પશ્ચિમી સત્તાઓએ આશરે...

 ભારતીય બંધારણના આલેખક ડો. બાબાસાહેબ આંબેડકરને ૧૩૦મી જન્મજયંતી નિમિત્તે ઇન્ડિયા હાઉસ સ્થિત ભારતીય હાઇ કમિશનમાં ભાવભીની આદરાંજલિ અર્પણ કરવામાં આવી હતી....

ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ની આગેવાની હેઠળ ભારતીય બેન્કોના જૂથે લંડન હાઈ કોર્ટમાં૨૩ એપ્રિલ, શુક્રવારની સુનાવણી દરમિયાન ભાગેડુ લિકર બેરન વિજય માલ્યાને નાદાર...

ભારતમાં એક તરફ ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસિવર ઇન્જેક્શન, ફેબિફ્લુ ટેબ્લેટ વગેરેની તીવ્ર તંગી વર્તાઇ રહી છે. તો બીજી તરફ, કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકો...



to the free, weekly Gujarat Samachar email newsletter