
યુકેમાં ઈન્ડિયા વેરિએન્ટના ૧૦૩ કેસથી ભારે દહેશત ફેલાઈ છે અને શુક્રવાર ૨૩ એપ્રિલથી ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકી દેવાયું છે. ભારતથી આવતા તમામ પ્રવાસીઓ...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
યુકેમાં ઈન્ડિયા વેરિએન્ટના ૧૦૩ કેસથી ભારે દહેશત ફેલાઈ છે અને શુક્રવાર ૨૩ એપ્રિલથી ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકી દેવાયું છે. ભારતથી આવતા તમામ પ્રવાસીઓ...
નિરવ મોદીના પ્રત્યર્પણ આદેશ પર હોમ સેક્રેટરીના હસ્તાક્ષર સાથે તેને ભારતમાં લાવવાનું સરળ બની જશે. આમ છતાં, નિરવ મોદી પ્રત્યર્પણ આદેશની મંજૂરીના ૧૪ દિવસમાં...
એક તરફ સમગ્ર દેશ કોરોના જેવી જીવલેણ મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જવર ચરમસીમાએ પહોંચ્યો છે. વિધાનસભા ચૂંટણીનો આ અતિ...
કોરોના કાળમાં જમ્મુ-કાશ્મીરથી સારાં સમાચાર મળ્યા છે. અહીં હવે રોકાણનું જાણે પૂર આવવાની તૈયારીમાં છે. રાજ્ય સરકારે ગત વર્ષથી અત્યાર સુધી ૪૦૦ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય...
અમેરિકી ઈન્ટેલિજન્સ વિભાગે અમેરિકી સંસદ સમક્ષ એન્યુઅલ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં વર્ષ દરમિયાન જગતમાં ક્યાં ક્યાં અશાંતિ સર્જાવાની શક્યતા છે, તેનું આકલન કરાયું હતું. આ રિપોર્ટ દર વર્ષે રજૂ થાય છે અને તેના આધારે અમેરિકા...
યુકે સરકારે પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે આશરે ૧૪,૦૦૦ કરોડ રુપિયા (૨ બિલિયન ડોલર, આશરે ૧૩૬,૨૨૫, ૯૦૭ પાઉન્ડ)ની કરેલી છેતરપિંડી તેમજ મની લોન્ડરિંગના કેસમાં...
ભારત સરકારે OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઇંડિયા) કાર્ડધારકો માટે બહુ રાહતજનક નિર્ણય કર્યો છે. નવી જોગવાઇ અનુસાર, હવે પછી ઓસીઆઇ કાર્ડધારકોએ ભારતપ્રવાસ વેળા પોતાનો...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના સંક્રમિત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે હાલ તેઓ હોમ આઈસોલેશનમાં છે.
દેશમાં કોરોનાથી બગડતી જતી સ્થિતિને લઈને વડા પ્રધાન મોદી મંગળવારે રાત્રે દેશને સંબોધન કર્યું છે. મોદીએ દેશમાં કોરોનાથી બગડી રહેલી પરિસ્થિતિ સહિત અનેક મુદ્દા...
કોરોના મહામારીના સેકન્ડ વેવમાં રોકેટઝડપે ફેલાઇ રહેલા સંક્રમણને નાથવા માટે ભારત સરકારે નિર્ણાયક પગલું ભરતાં ૧૮ વર્ષથી મોટી વયના તમામને વેક્સિનેશન કરવાની...